મોરબી : વિજયાબેન મણિલાલ આદ્રોજાનું અવસાન
મોરબી : મૂળ ચાંચાવદરડા નિવાસી હાલ મોરબી આદ્રોજા વિજયાબેન (ઉ.વ.61) તે મણિલાલ મેઘજીભાઈ આદ્રોજાના પત્નિ, ભાવેશભાઈ, દીપભાઈના માતાનું તા. 21ને ગુરુવારે અવસાન થયું છે. બેસણું તા. 25 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે રાધેક્રિષ્ના હોલ, શિવમ હોલ સામે, પંચાસર રોડ, મોરબી ખાતે રાખેલ છે
મણિલાલ મેઘજીભાઈ આદ્રોજા 98257 61013
ભાવેશભાઈ મણિલાલ આદ્રોજા 97123 67362
દીપભાઈ મણિલાલ આદ્રોજા 96875 10452