Placeholder canvas

ટંકારાના પૂર્વ સરપંચ ગોકળભાઈ અમરશીભાઈ ખોખાણીનુ અવસાન

ટંકારા: ટંકારાના પૂર્વ સરપંચ ગોકળભાઈ અમરશીભાઈ ખોખાણી ઉવ.82નુ દુઃખદ અવસાન થયેલ છે.

ટંકારા નિવાસી ગોકળભાઈ અમરશીભાઈ ખોખાણી ઉવ.82 માજી સરપંચ ટંકારા તે જીતેન્દ્રભાઈ સહકારી મંડળીના મંત્રી તથા સંજયભાઈના પિતાશ્રી તેમજ સુદરજીભાઈ અને ડાહ્યાભાઈના મોટા ભાઈનું ગત તારીખ 12-10-23 ને ગુરૂવારે દુઃખદ અવસાન થએલ છે. તેમનુ બેસણું આગામી 16 ઓક્ટોબર સોમવારે સવારે 8 થી 10 શ્રી ચિત્રકુટ ધામ ઉગમણા નાકે ટંકારા ખાતે રાખેલ છે.

આ સમાચારને શેર કરો