વાંકાનેર: આવતીકાલે સવારે 10:30 વાગ્યે વાંકાનેર નેશનલ હાઈવે ચંદ્રપુર પાસે આવેલ સ્ટાર પ્લાઝામાં ‘ગ્રીન એનર્જી સોલાર’નો શાઇર એહમદ પીરઝાદા સાહેબના શુભ હસ્તે શુભારંભ કરવામાં આવશે. ‘ગ્રીન સોલર એજન્સી’ પંચાસરના અનીશભાઈ ભોરણીયા અને જોધપરના તોફીકભાઈ શેરસિયા શરૂ કરી રહ્યા છે. ‘ગ્રીન એનર્જી સોલાર’માં રૂફટૉપનું કામ કરવામાં આવશે.
‘ગ્રીન એનર્જી સોલાર’ ના ઉદ્ઘાટન પ્રસંગમાં વાંકાનેર શહેર અને તાલુકાની આમ જનતાને બંને પાર્ટનર તરફથી પધારવા માટેનું જાહેર આમંત્રણ આપવામાં આવે છે.