હડમતીયના ચંદુભાઈ મેરજાની પુત્રી કું.દિવ્યાબેનનું અવસાન

હડમતિયા નિવાસી ચંદુભાઈ શીવાભાઈ મેરજાની સુપુત્રી કું.દિવ્યાબેન ચંદુભાઈ મેરજા તા.૧૩/૦૨/૨૦૨૪, મંગળવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તેમનું બેસણું તા.૧૫/૦૨/૨૦૨૪, ગુરૂવાર સવારે

Read more

ટંકારાના અગ્રણી વ્યાપારી રમેશભાઈ મણીયારનું અવસાન, આજે 1 વાગ્યે સ્મશાનયાત્રા, સાંજે બેસણું.

ટંકારાના અગ્રણી વ્યાપારી અને સ્વ. અંબાલાલ ભાણજીભાઈ મણીયારના સુપુત્ર રમેશભાઈ અંબાલાલ મણીયાર ઉ. વ 73 નુ આજ રોજ તારીખ 23-11-23

Read more

નાના ખીજડીયાના સ્વ ગંગારામભાઈ બારૈયાનું દુઃખદ અવસાન.

નાના ખીજડીયા નિવાસી ગંગારામભાઈ પંચાણભાઈ બારૈયાનું દુઃખદ અવસાન થયેલ છે. સ્વ. ગંગારામભાઈ પંચાણભાઈ બારૈયાનું મંગળવાર તારીખ ૨૧/૧૧/૨૦૨૩ ના રોજ અવસાન

Read more

હડમતીયા નિવાસી અને હાલ મોરબી રહેતા નિતાબેન રમણીકભાઈ સુરાણીનું અવસાન 

મોરબી : મૂળ હડમતીયા નિવાસી હાલ મોરબી સુરાણી નિતાબેન (ઉ.વ.53) તે રમણીકભાઈ ગંગારામભાઈ સુરાણીના પત્નિ, બેચરભાઈ, દયારજીભાઈના ભાઈના પત્નિ, દેવરતભાઈ,

Read more

જ્ઞાનગંગા સ્કૂલના પીન્સીપાલ યોગેન્દ્રસિંહ ઝાલાના પિતા લખધીરસિંહનું નિઘન: કાલે બેસણુ

વાંકાનેર: જ્ઞાનગંગા સ્કૂલના પ્રિન્સિપાલ યોગેન્દ્રસિંહ ઝાલાના પિતા લખધીરસિંહ મનુભા ઝાલાનુ ગઈકાલ શનિવારે નિધન થયેલ છે. મુળ ભાયાતિ જાંબુડિયા ગામના વતની

Read more