Placeholder canvas

વાંકાનેર: રાતીદેવળીના નરેન્દ્રસિંહ ઝાલાનું અવસાન, શનિવારે બેસણું

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામના નરેન્દ્રસિંહ ધીરુભાઈ ઝાલાનું ગત તારીખ 23/2/2023ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેઓ પ્રવીણસિંહ ધીરુભાના નાના ભાઈ તથા શક્તિસિંહ વીજયસિંહ અને ગિરીરાજસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલાના કાકા થાય.

સદગતની ઉત્તર ક્રિયા તારીખ ૨૭/૦૨/૨૦૨૩ ફાગણ સુદ આઠમને સોમવાર ના રોજ રાખેલ છે. તેમજ સદગતનુ બેસણું ૨૫/૦૨/૨૦૨૩ શનીવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

આ સમાચારને શેર કરો