skip to content

ગુજરાતના રાજકારણના સમીકરણ હવે બદલાશે! આવતીકાલે આ દિગ્ગજ પાટીદાર નેતા AAPમાં જોડાશે

➡️અલ્પેશ કથિરિયાના આપમાં જોડાવાથી રાજનીતિના સમીકરણ બદલાશે. ➡️વર્ષ 2017ની ચૂંટણી વખતે અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.

Read more

ગુજરાત વિધાનસભા ચૂંટણી: AAP કોંગ્રેસને વિપક્ષ તરીકે ખતમ કરી રહી છે,તેનો ભાજપને ફાયદો થશે!

ગોવા વિધાનસભાની ચૂંટણીમાં AAPને 6.8 ટકા વોટ મળ્યા અને તેનાથી કોંગ્રેસને નુકસાન થયું હશે. 🔴 આમ આદમી પાર્ટી ખૂબ જ

Read more

66 ટંકારા-પડધરી બેઠક ઉપર ‘આપ’એ યુવા અગ્રણી સંજય ભટાસણાને મેદાનમાં ઉતાર્યા

ટંકારા: વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક રાષ્ટ્રપુરુષ અને ભારતના ભિષમપિતાનુ જન્મ સ્થાન ટંકારાથી ‘આપ’એ સ્થાનિક કડવા પાટીદાર સમાજના યુવા

Read more

કેજરીવાલના ફોટો સાથે “હું હિંદુ ધર્મને પાગલપન માનું છું” તેવા બેનર લાગ્યા

દિલ્હીની AAP સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મપરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપ દ્વારા તેમનાં આ નિવેદનનો વિરોધ થઈ

Read more

વાંકાનેર: ‘આપ’ના કાર્યકર્તાઓને કામે લાગી જવા ઇન્દ્રનીલ રાજ્યગુરુની હાકલ.

વાંકાનેર: વિધાનસભાની ચૂંટણીને ગઈકાલે આમ આદમી પાર્ટીએ કાર્યકર્તાઓની મીટીંગ કરી હતી જેમાં 67 વાંકાનેર વિધાનસભાના ઉમેદવાર વિક્રમભાઈ સોરાણી અને રાજકોટથી

Read more

હળવદમાં આપ બન્યુ મજબૂત: કોંગ્રેસ અગ્રણી ‘આપ’માં જોડાયા

હળવદ: જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ભૂકંપ આવી રહ્યા છે, તોડફોડ શરૂ થઈ ગઈ

Read more

કેજરીવાલ અમદાવાદમાં ઓટોરિક્ષામાં બેસીને તેમના ઘરે ગયા અને વારૂપાણી કર્યા !!

“હું દિલ્હીમાં ઓટો લઉં છું, ગુજરાતમાં કેમ નહીં…”: અરવિંદ કેજરીવાલ કહે છે કે ભાજપને તેમના “જોડાણ”નો ડર છે. દિલ્હીના મુખ્યમંત્રી

Read more

‘આપ’ ગુજરાતે સંગઠનની ચોથી યાદી જાહેર કરી: મોરબી જિલ્લામાંથી કોને સ્થાન મળ્યું? જાણો

ગુજરાતમાં જ્યારે આવનારી વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હોય ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં દિવસે ને દિવસે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જોડાયા

Read more

વાંકાનેર:’આપ’ના આગેવાનો અને કાર્યકરોની વિક્રમભાઈ સોરાણીએ મુલાકાત લીધી.

વાંકાનેર: : રાજકોટ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હાથે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરનાર કોળી સમાજના સામાજિક યુવા અગ્રણી વિક્રમભાઈ

Read more

લઠ્ઠાકાંડ વિરોધમાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરતું મોરબી ‘આપ’

મીરબી: દારૂબંધ ગુજરાતમાં ભાવનગર અને બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડ અંગેની નૈતિક જવાબદારીના ભાગ રૂપે ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે

Read more