Placeholder canvas

વાંકાનેર: ‘આપ’ના કાર્યકર્તાઓને કામે લાગી જવા ઇન્દ્રનીલ રાજ્યગુરુની હાકલ.

વાંકાનેર: વિધાનસભાની ચૂંટણીને ગઈકાલે આમ આદમી પાર્ટીએ કાર્યકર્તાઓની મીટીંગ કરી હતી જેમાં 67 વાંકાનેર વિધાનસભાના ઉમેદવાર વિક્રમભાઈ સોરાણી અને રાજકોટથી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ એ કાર્યકરો અને માર્ગદર્શન આપ્યું હતું

આ મિટિંગમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ “આપ”ના તમામ કાર્યકર્તાઓને કહ્યું હતું કે વાંકાનેરની જનતા પરિવર્તન કરવા માટે તૈયાર છે, માટે આમ આદમી પાર્ટીના દરેક કાર્યકરોએ ઘરે જઈને પ્રચાર કરવાનો છે અને દરેકે પોતાનો વિસ્તાર બખૂબી સાંભળી લેવાનું છે. અંતમાં વાંકાનેરના આપના દરેક કાર્યક્રમને કામે લાગી જવાની હાકલ કરી હતી.

આ સમાચારને શેર કરો