આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા મોરબી જિલ્લા,વાંકાનેર શહેર અને તાલુકા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી.

મોરબી: આમ જનતાનાં મુદ્દાઓને લઈને સતત ગુજરાતનાં લોકોની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનાં નાકે દમ

Read more

ગુજરાત ‘આપ’ના પ્રમુખની જવાબદારી અલ્પેશ કથીરિયાને મળશે? અટકળો શરૂ…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આપનું સંગઠન દેશ અને ગુજરાતમાં મજબૂત બનાવવા માટે ગુજરાતના સંગઠનમાં ધરખમ ફેરફારો થનાર છે તેવા અહેવાલો

Read more

વાંકાનેરમાં આવતીકાલે અરવિંદ કેજરીવાલનો હાઇવેથી પૂલદરવાજા સુધીનો રોડ-શો

વાંકાનેર: આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વે સરવા અરવિંદ કેજરીવાલ વાંકાનેર આવી રહ્યા છે, વાંકાનેરમાં તેમના રોડ શોનું

Read more

ગુજરાત AAPમાં CMનો ચહેરો કોણ હશે? આજે બપોરે પડદો ઉઠશે!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે બુલેટ

Read more

કેજરીવાલના ફોટો સાથે “હું હિંદુ ધર્મને પાગલપન માનું છું” તેવા બેનર લાગ્યા

દિલ્હીની AAP સરકારના મંત્રી રાજેન્દ્ર પાલે શુક્રવારે ધર્મપરિવર્તન અંગેના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ભાજપ દ્વારા તેમનાં આ નિવેદનનો વિરોધ થઈ

Read more

કેજરીવાલ અમદાવાદમાં ઓટોરિક્ષામાં બેસીને તેમના ઘરે ગયા અને વારૂપાણી કર્યા !!

“હું દિલ્હીમાં ઓટો લઉં છું, ગુજરાતમાં કેમ નહીં…”: અરવિંદ કેજરીવાલ કહે છે કે ભાજપને તેમના “જોડાણ”નો ડર છે. દિલ્હીના મુખ્યમંત્રી

Read more

ગુજરાતમાં AAPની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર અને ભયમુક્ત શાસન આપીશું. -કેજરીવાલ

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસના બીજા દિવસે અમદાવાદમાં ગુજરાતની જનતાને દિલ્હીની જેમ ગુજરાતને પણ

Read more

કેજરીવાલે દ્વારકામાં ગેરંટી આપતા કહ્યું… “ખેડૂતોને દિવસે 12 કલાક વીજળી આપીશું”

“દસ લાખ નોકરીની તકો ઉભી કરીશું; બેરોજગારોને દર મહિને 3 હજાર ભથ્થું” આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી

Read more

હવે કોઈ પેપર નહીં ફૂટે, સરકારી ભરતીની પરીક્ષા સમયસર લેવાશે.-કેજરીવાલ

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચેલા આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હિંમતનગરમાં અનેક મોટા વચનો આપ્યો છે. કેજરીવાલે ફ્રી

Read more

આજે દિલ્હી અને વાંકાનેરના કેજરીવાલનો જન્મ દિવસ…

આજે દિલ્હી અને વાંકાનેરના કેજરીવાલનો જન્મ દિવસ છે…. મતલબ કે આમ આદમી પાર્ટી દિલ્હીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને આપ મોરબી

Read more