ગુજરાતના રાજકારણના સમીકરણ હવે બદલાશે! આવતીકાલે આ દિગ્ગજ પાટીદાર નેતા AAPમાં જોડાશે

➡️અલ્પેશ કથિરિયાના આપમાં જોડાવાથી રાજનીતિના સમીકરણ બદલાશે. ➡️વર્ષ 2017ની ચૂંટણી વખતે અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.

Read more

રવિવારે રિલીફ હોસ્પિટલમા સેલબી હોસ્પિટલ અમદાવાદ દ્વારા સાંધા અને કરોડરજ્જુનો ફ્રી નિદાન કેમ્પ

વાંકાનેર: આગામી તારીખ ૨૮મી ઓગસ્ટ ને રવિવારે રીલીફ હોસ્પિટલ ખાતે ઘૂંટણ,સાંધા અને કરોડરજ્જુનો ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

Read more

વિક્રમભાઈ સોરાનીનું “આપ”માં જોડાયા…

વાંકાનેર:વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ગઈ કાલના રોજ આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ દ્વારા “આપ”ના દસ મુરતિયાઓ નામ

Read more

નરેશ પટેલ રાજકારણમાં ક્યારે જોડાશે? સસ્પેન્સ જાણવા વાંચો.

છેલ્લા કેટલાક દિવસોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્રારા રાજકારણમાં જોડાવા અંગે આમંત્રણ આપવા પર પાટીદાર નેતા નરેશ પટેલે પોતાની

Read more