મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસ: ગુજરાત સરકારની હાઇકોર્ટમાં રજુઆત, આ PIL પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવે..

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી હતી. જેમાં જયસુખ પટેલની કંપનીએ મૃતકોને પાંચ લાખ અને ઘાયલોને

Read more

ઝૂલતો પુલ તૂટ્યાના ૧૬૩ દિવસ બાદ મોરબી નગરપાલિકા સુપરસીડ..!!

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા ૧૩૫ નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ગયા બાદ દેશના વડાપ્રધાન તાત્કાલિક મોરબી

Read more

મોરબી: જયસુખ પટેલ વિરુદ્ધ પુરક ચાર્જશીટ રજુ, હવે ૧૫ એપ્રિલે સુનાવણી થશે.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં કોર્ટમાં આરોપી જયસુખ પટેલ વિરુદ્ધ પુરક ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. જે પુરક ચાર્જશીટ રજુ થયા

Read more

મોરબી : ઝૂલતો પુલ કેસમાં જયસુખ પટેલની વચગાળાની જામીન અરજી નામંજૂર

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં પોલીસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સહિતના ૧૦ આરોપીની ધરપકડ કરી હોય અને ગત માસથી

Read more

20 દિવસથી જેલમાં રહેલા જયસુખ પટેલે વચગાળાની જામીન અરજી કરી, 4 માર્ચે સુનાવણી.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ નાગરિકોના મોત બાદ પોલીસે ઓરેવા ગ્રુપના એમડી સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી જેલમાં

Read more

મોરબીના ઝુલતા પુલ અને ગેરકાયદે બાંધકામના મુદા વિધાનસભામાં ગુંજયા

પાલિકા સામે કેમ કોઈ કાર્યવાહી નહીં? ગેરકાયદે બાંધકામો સામે કેવા-કેટલા પગલા લીધા? -મોઢવાડિયા મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારી ઝુલતા પુલ

Read more

મોરબી ઝૂલતા પુલના મૃતકના પરિવારજનને 10 લાખ અને ઈજાગ્રસ્તને 2 લાખ ચૂકવવાનો ગુજરાત હાઇકોર્ટનો આદેશ…

ગત વર્ષે 30 ઓક્ટોબરે થયેલી મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે સતત ત્રીજા દિવસે હાઇકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ

Read more

પ્રજા રામ ભરોસે : કોર્ટે પૂછ્યું-બ્રિજ તૂટે તો જવાબદાર કોણ? તો સરકારે કહ્યું- આવી કોઈ પોલિસી જ નથી.!!

મોરબી દુર્ઘટનાની સુઓમોટોની સુનાવણીમાં સરકારનું સોગંદનામું મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટના મામલે થયેલી સુઓમોટોની સુનાવણીમાં સરકારે એવો ઘટસ્ફોટ કર્યો

Read more

મોરબી ઝૂલતા પુલ પ્રકરણ: સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમનો રીપોર્ટ હાઈકોર્ટમાં સુપરત

ચીફ ઓફીસરથી માંડીને પાલિકાનાં હોદેદારો તથા કંપની પર ગર્ભિત અંગુલીનિર્દેશ… વહિવટીથી માંડીને ટેકનીકલ સુધી તમામ ક્ષેત્રે બેદરકારી સામે આવી… મોરબીમાં

Read more

મોરબી: ઝૂલતો પુલ દુર્ઘટનામાં કોન્ટ્રાકટર પિતા-પુત્રની જામીન અરજી નામંજૂર

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં અગાઉ ઝડપાયેલા નવ આરોપી પૈકી સાતની જામીન અરજી નામંજૂર કરવામાં આવ્યા બાદ કોન્ટ્રાકટર પિતા-પુત્રએ મોરબી

Read more