skip to content

સુરેન્દ્રનગર: જાહેરમાં ફિલ્મીઢબે હુમલો કરનાર આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું.

સુરેન્દ્રનગર જિલ્લામાં 80 ફૂટ રોડ પર જાહેરમાં ભૂંડ પકડવા મામલે બે ગેંગ દ્વારા મારમારી કરવામાં આવી હતી.જાહેરમાં તીક્ષણ હથિયારથી સામસામે

Read more

રાજકોટ-સુરેન્દ્રનગર સેકશનમાં બ્લોકથી બે ટ્રેનો રદ્દ: ડુરન્ટો સહિતની 8 ટ્રેનો આંશીક રીતે રદ્દ

સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે 13મી જૂન સુધી રેલ વ્યવહારને અસર રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને

Read more

9 માસની પુત્રીની હત્યા કર્યા બાદ માતાએ પણ ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ.

સુરેન્દ્રનગર જિલ્લાના થાન ના નવાગામ વિસ્તારમાં ખુદ માતા જ પુત્રીની હત્યારી બની છે જેને લઇને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા

Read more

ચોટીલા-થાન રોડ ઉપર ફરી પિસ્તોલની અણીએ 79 લાખની આંગડિયા લૂંટ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે. જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી હત્યાના બનાવો સતત વધી રહ્યા છે.

Read more

સુરેન્દ્રનગર-રાજકોટ, સેકશનમાં ડબલ ટ્રેક કામને કારણે 7 જાન્યુ. સુધી 6 ટ્રેનો રદ

૨ાજકોટ ડિવિઝનના સુ૨ેન્નગ૨ ૨ાજકોટ સેકશનમાં ડબલ ટ્રેકના કામને કા૨ણે 11 જાન્યુઆ૨ી 2022 સુધી ૨ેક ટ્રાફિકને અસ૨ થશે. ૨ાજકોટના ડિવિઝનના સિનિય૨

Read more

સુરેન્દ્રનગર-વિરમગામ પાસે ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત: 1નું મોત 15ને ઈજા

સુરેન્દ્રનગર-વિરમગામ પાસે ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોમાં અફરાતરફરી અને ભયનો માહોલ સર્જાયો હતો, લખતરના છારદ પાટિયાના

Read more

દ.ગુજરાતમાં સાંબેલાધાર અને સુરેન્દ્રનગરનાં ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યાં છે.

ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ થયો

Read more

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાં કોંગ્રેસમાં અને સુરતમાં ભાજપમાં મોટું ભંગાણ..!!

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં કોગ્રેસમાં ભંગાણ થયું છે. ૪ સુધરાઈ સભ્યો, ૨ તાલુકા પંચાયત સભ્યો, સરપંચો સહીત ૩૦૦ કોગ્રેસના કાર્યકરો ભાજપમાં

Read more

રાજકોટથી સુરેન્દ્રનગર તરફ જતી માલગાડીને ઉથલાવવાનું કાવતરૂ નિષ્ફળ!

પાટા ઉપર સિમેન્ટનો સ્લેબ મૂકી દેવાયો હતો : રેલવે અધિકારીઓ દોડયા રાજકોટથી સુરેન્દ્રનગર તરફ જતી માલગાડીને વગડીયા રામપરા પાસે પાટા

Read more

વડોદરા, સુરત અને સુરેન્દ્રનગરમાં ગોઝારા અકસ્માતમાં 15નાં મોત, 38થી વધુને ઈજા.

આજે વહેલી સવારમાં રાજ્યમાં અકસ્માતની ત્રણ મોટી ઘટના ઘટી છે. વડોદરા, સુરત અને સુરેન્દ્રનગર હાઈવે પર ગોઝારા અકસ્માત સર્જાયા છે,

Read more