દેવાયત ખવડના 72 દિવસના જેલવાસ બાદ હાઈકોર્ટે શરતી જામીન મંજુર કર્યા.

પણ રાણાને રાજકોટમાંથી રહેવું પડશે 183 દિવસ તડીપાર… રાજકોટમાં 7 ડિસેમ્બર 2022ના રોજ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ

Read more

ટંકારા: ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાને કાનૂની પડકાર…

મોરબી : વિધાનસભા ચૂંટણી સમયે ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયાએ ઉમેદવારીપત્રમા ક્ષતિઓ રાખવા મામલે ટંકારા પડધરી મતવિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત

Read more

વાંકાનેર તાલુકા સંઘની ચૂંટણીનું નવું જાહેરનામું પ્રસિદ્ધ થયું…!!

વાંકાનેર તાલુકા સંઘની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પૂર્વે જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું અને તેમાં બ્લોક (વિભાગ) સામે

Read more

મોરબી ઝૂલતા પુલના મૃતકના પરિવારજનને 10 લાખ અને ઈજાગ્રસ્તને 2 લાખ ચૂકવવાનો ગુજરાત હાઇકોર્ટનો આદેશ…

ગત વર્ષે 30 ઓક્ટોબરે થયેલી મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે સતત ત્રીજા દિવસે હાઇકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ

Read more

પ્રજા રામ ભરોસે : કોર્ટે પૂછ્યું-બ્રિજ તૂટે તો જવાબદાર કોણ? તો સરકારે કહ્યું- આવી કોઈ પોલિસી જ નથી.!!

મોરબી દુર્ઘટનાની સુઓમોટોની સુનાવણીમાં સરકારનું સોગંદનામું મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટના મામલે થયેલી સુઓમોટોની સુનાવણીમાં સરકારે એવો ઘટસ્ફોટ કર્યો

Read more

ટંકારાના ધારાસભ્ય વિરુદ્ધ હાઇકોર્ટમા રીટ કરતા માજી ધારાસભ્ય લલિત કગથરા.

ટંકારા : ગુજરાત ધારાસભાની ચુંટણીના પરિણામો બાદ ટંકારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણીમાં હારી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ હાઈકોર્ટમાં ઈલેક્શન

Read more

ઝુલતો પુલ દુર્ઘટના મૃતકોના કુટુંબને વળતર ચૂકવવા ઓરેવાના જયસુખ પટેલની તૈયારી…

આખરે હાઈકોર્ટમાં ઓરેવા ગ્રુપનું સોગંદનામુ… મોરબી:ગુજરાતમાં દિપાળી બાદ મોરબીમાં સર્જાયેલી ઝુલતા પુલ દુર્ઘટનામાં આ પુલનું રીપેરીંગ મેઈન્ટેનન્સ તથા સંચાલક સંભાળનાર

Read more

જાહેર હીત: ડીજેના ઘોંઘાટીયા અવાજ સામે હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી…

અમદાવાદ : લગ્નપ્રસંગ તથા સામાજિક કાર્યક્રમોમાં ડીજેના વધતા ટ્રેન્ડનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. ડીજેના ઘોંઘાટીયા અવાજથી ધ્વનિ પ્રદુષણ સર્જાય છે

Read more

મોરબી ઝુલતા પુલ દુર્ધટના મામલે હાઇકોર્ટે ઓરેવા ગ્રુપને નોટીસ ફટકારી

મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાના કારણે 135 થી વધુ લોકોનામોત થયા હતા. જોકે આ આંકડો સત્તાવાર હતો. પરંતુ બિનસત્તાવાર આંકડો કદાચ

Read more

મોરબી નગરપાલિકાના સર્ક્યુલર ઠરાવમાં મોટાભાગના સભયોએ સહી ન કરી.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટમાં સુઓમોટો પીટીશન દાખલ કરવામાં આવી હતી. જેથી વકીલો રોકી તેનો ખર્ચ ઉઠાવવા માટે નગરપાલિકામાં સર્ક્યુલર

Read more