ગૌમય દિવડાઓ કેવી રીતે બનાવી શકાય ? તે અંગેનો વેબીનાર યોજાયો.

કામધેનુ દિપાવલી અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શનમાં ગૌ આધારીત અર્થવ્યવસ્થા, ગૌશાળા, પાંજરાપોળોને સ્વાવલંબન

Read more

ટંકારાના હમીરપર ગામે વીજળી પડતા ગાયનું મોત

By જયેશ ભટાસણા – ટંકારાટંકારા : ટંકારાના હમીરપર ગામે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. આ દરમિયાન વીજળી પડવાથી

Read more

વાંકાનેર:નગરપાલિકાની લાપરવાહીના કારણે ગાય પાણીના વાલની કુંડીમાં પડી

વાંકાનેર: સરકારી તંત્રમાં લાપરવાહી હોવી એ હવે કોઇ મોટી બાબત નથી કેમકે હવે સરકારી તંત્રોને લાપરવાહી અને બેદરકારીનો ગઢ ગણવામાં

Read more

રાજકોટ : મૃત ગાયને લેવા ગયેલા સણોસરાનાં ભાવેશ પર ખૂની હુમલો

રાજકોટના સોખડાના પાટીયે બનેલી ઘટના: ગાયને મારીને લઇ જતો હોવાની શંકાએ એક ભરવાડ શખ્સ અને અન્ય ત્રણ શખ્સોએ ધોકા-પાઈપ અને

Read more

અરેરાટી:વાંકાનેરમાં ગતરાત્રે રાત્રે હાઈવે પાસે ટ્રેનના હડફેટ ગાયો આવી જતા 7-8ના મોત 7-8ને ઈજા

વાંકાનેર ગત રાત્રે આશરે દસ વાગ્યાની આસપાસ નેશનલ હાઈવે પર આવેલ રેલવે ટ્રેક પર એક ગુડઝ ટ્રેનની અડફેટ ગાયો આવી

Read more

વાંકાનેર: જોધપરમાં ગૌવંશને ભાલા જેવો સળીયો માર્યો

વાંકાનેર તાલુકાના જોધપર ગામ પાસે રખડતા અબોલ ગૌવંશને ભાલ જેવા અણીદાર સળિયા વડે ગંભીર ઇજા કરવામાં આવી હતી જેથી વાંકાનેર

Read more

વિરમગામ ખાતે ગોપ્રેમી મુસ્લિમ અને ભરવાડ યુવાનોની ઇજાગ્રસ્ત ગાયને સારવાર અપાવી.

By ફારૂક મદાર અમદાવાદ: વિરમગામ ખાતે ગઈ કાલે વિરમગામ રેલવે સ્ટેશન થી અમદાવાદ તરફ અડધા કિલોમીટરના દૂર રેલવે ટ્રેક પર

Read more

કૂવામાંથી બહાર કાઢી ગાઇના વાછરડાનો જીવ બચાવતા યુવાનોએ.

વાંકાનેર: આજે વાંકાનેરમાં આવેલ પાંજરાપોળ ની બાજુમાં એક ખાલી કૂવામાં ગાયનું નાનું વાછરડું પડી ગયું હતું જેમને કેટલાક યુવાનોએ મળીને

Read more