ટંકારા તાલુકાના અમરાપર ગામના ઇબ્રાહિમભાઈ શેરસિયાને બીમારીમાં આર્થિક મદદ કરવા અપીલ…

ટંકારા તાલુકાના અમરાપર ગામના રહેવાસી શેરશીયા ઇબ્રાહીમભાઇ મામદભાઈને ફેફસાંની બીમારી હોય જેઓ લોકલ ટંકારા મોરબી માં આશરે ₹50,000 ખર્ચ્યા ત્યાર

Read more

પશુબા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક નિરાધાર વ્યકિતઓને “પ્રભુજીનો આશરો”

રાજકોટમાં કુવાડવા મેઈન રોડ, નવાગામ બેડીપરા પોલીસ ચોકીની સામે, લાલ હનુમાન મંદિરની પાછળ આવેલ પશુબા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક નિરાધાર

Read more

સદભાવના વૃધ્ધાશ્રમનાં નવા પરિસર માટે આદિજિન ટ્રસ્ટ (મુંબઈ) દ્રારા ૫૧ લાખનું અનુદાન

શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમનાં નવા પરિસર માટે સમગ્રપણે ૫૧ લાખનું માતબર અનુદાન કરાયું. અત્રે ઉલ્લેખનીય

Read more

રાજકોટ: સદભાવના વૃધ્ધાશ્રમની દાતા જગદીશભાઈ શેઠે શુભેચ્છા મુલાકાત લઈ માતબર અનુદાન આપ્યુ.

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા

Read more

મૂળ વાંકાનેરના હરીશભાઈ શાહ પરીવાર દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમને ૧૧,૦૦,૦૦૦/– રૂપીયાનું દાન

સ્વ.શ્રી દલીચંદભાઈ કરશનજી શાહ, સ્વ. જયાલક્ષ્મીબેન દલીચંદભાઈ શાહ તથા સ્વ. પુજાબેન (પ્રવિણાબેન) હરીશભાઈ શાહની પુણ્ય સ્મૃતિમાં આર્થિક સહાય કરાઈ સદભાવના

Read more

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી માટે રહેલી બિલ્ડિંગમાં દાતાઓને સહયોગ આપવા અપીલ.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોરબી જીલ્લાના દાખલ દર્દીને ટિફિન સેવા અને રીપોર્ટ માટે સહયોગ કરતા શિક્ષિત દંપતિ દ્વારા સંચાલિત સદભાવના ટ્રસ્ટ

Read more

ધ્રાંગધ્રા: ઓમેક્ષ કોટન સ્પિનિંગ મિલ દ્રારા રાજસીતાપુર શાળાને રૂ.35 લાખનું દાન

વઢવાણ: ધ્રાંગધ્રાના રાજસીતાપુરની શાળામાં રૂ. 35 લાખનું પુત્રોએ દાન આપી માતા-પિતાના હસ્તે ખાતમુહુર્ત કરાવ્યું. દાન એકઠું કર્યાં બાદ પણ શાળા

Read more

વાંકાનેર: ખીદમતે ખલ્ક ગ્રુપને પવિત્ર રમજાન માસમાં આર્થિક સહયોગ કરવા અપીલ…

વાંકાનેર વિસ્તારમાં વિધવા બહેનો અશકત વૃધો અને યતીમ બાળકોને રાસન કીટ તેમજ એમ્બ્યુલન્સ સેવા અને આખરી સફર (શબવાહિની) ની કામગીરી

Read more

હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીનું સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલને11લાખનું દાન

રાજકોટ: જાણીતા હાસ્યકલાકાર, લેખક, કવિ, ચિંતક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ વધું એક વખત મોટી સમાજસેવા કરીને સમાજને ઊત્તમ ઉદાહરણ

Read more

ઉત્તરાયણ નિમિત્તે ગાયોના લાભાર્થે દાન આપવા વાંકાનેરના ફળેશ્વર મંદિરની અપીલ

વાંકાનેર : વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિર દ્વારા ઉત્તરાયણના દિવસે વાંકાનેર અને મોરબી શહેરમાં વિવિધ સ્થળોએ ગૌમાતાના લાભાર્થે ફાળો ઉઘરાવવા માટે

Read more