સદભાવના વૃધ્ધાશ્રમનાં નવા પરિસર માટે આદિજિન ટ્રસ્ટ (મુંબઈ) દ્રારા ૫૧ લાખનું અનુદાન

શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમનાં નવા પરિસર માટે સમગ્રપણે ૫૧ લાખનું માતબર અનુદાન કરાયું. અત્રે ઉલ્લેખનીય

Read more

સદભાવના વૃદ્ધાશ્રમને માવતર જોઈએ છે. નિ:શુલ્ક પ્રવેશ અપાશે.

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર

Read more

રાજકોટ: સદભાવના વૃધ્ધાશ્રમની દાતા જગદીશભાઈ શેઠે શુભેચ્છા મુલાકાત લઈ માતબર અનુદાન આપ્યુ.

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા

Read more

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા શરુ કરાયો ‘સદભાવના શ્વાન આશ્રમ’

પ્રથમ તબક્કે ઘવાયેલા, બીમાર, નિસહાય, લાચાર, પેરેલીસિસવાળા ફ્રેકચરવાળા, અંધ, અપંગ એવા 500 શ્વાનોને આશરો અપાશે વિશ્વમાં સૌથી વફાદાર પ્રાણી એટલે શ્વાન. શ્વાન તમામ

Read more

સદભાવના વૃધ્ધાશ્રમ દ્રારા અબોલ પક્ષીઓ માટે બર્ડ ફીડરનું ૩૦મી જૂન સુધી નિઃશુલ્ક વિતરણ કરાશે.

એક વ્યક્તિ દિઠ એક બર્ડ ફીડર આપવામાં આવશે. સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ઉનાળાની ધોમધખતી ગરમીમાં તેમજ બારે મહિના પક્ષીઓને પોષણ, રક્ષણ

Read more

મૂળ વાંકાનેરના હરીશભાઈ શાહ પરીવાર દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમને ૧૧,૦૦,૦૦૦/– રૂપીયાનું દાન

સ્વ.શ્રી દલીચંદભાઈ કરશનજી શાહ, સ્વ. જયાલક્ષ્મીબેન દલીચંદભાઈ શાહ તથા સ્વ. પુજાબેન (પ્રવિણાબેન) હરીશભાઈ શાહની પુણ્ય સ્મૃતિમાં આર્થિક સહાય કરાઈ સદભાવના

Read more

સૂચક પરિવાર દ્વારા લગ્ન પ્રસંગની ચાંલ્લાની રકમ સદભાવના વૃદ્ધાશ્રમને અર્પણ કરી.

  સદભાવના વૃદ્ધાશ્રમનાં અનેકવિધ સેવાકીય કાર્યોમાં સૂચક પરિવાર સહભાગી બન્યો વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજના કળીયુગની જરૂરીયાત

Read more

સદભાવના વૃદ્ધાશ્રમનાં પ્રમુખ વિજયભાઈ ડોબરિયાને કે.એસ.પટેલ સોશિયલ ઈમ્પેક્ટ એવોર્ડ 2022થી સન્માનિત કરાયા.

વર્ષ 2001માં સ્થપાયેલ, શ્રી શામજીભાઈ હરજીભાઈ તળાવિયા ચેરીટેબલ ટ્રસ્ટ વિવિધ પહેલો દ્વારા સામાજિક મૂલ્યની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું છે. આર.કે યુનિવર્સિટીની સ્થાપના સાથે સમાજમાં

Read more

સદભાવના વૃદ્ધાશ્રમને અનેકવિધ સેવાકીય કાર્યો માટે આશિર્વાદ આપતા કથાકાર ભુપેન્દ્રભાઈ પંડ્યાજી

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજના કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા

Read more

રાજકોટ: સેવાભાવી કેશુભાઈ રાંકના પુત્રના લગ્ન પ્રસંગે સદભાવના વૃધ્ધાશ્રમના વડીલોની સેવાનું અનુકરણીય પગલુ

રાજકોટના સેવાભાવી અગ્રણી કેશુભાઈ કરમશીભાઈ રાંકના સુપુત્ર ચિ. ધવલના શુભલગ્ન ચિ.શ્રેયા સાથે થશે. રાંક પરીવાર દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમના વડીલોની સેવાનું

Read more