Donation

વાંકાનેર

વાંકાનેર: પવિત્ર રમજાન માસમાં ‘ખિદમતે ખલ્ક ગ્રુપ’ને મદદ કરવા અપીલ…

ખિદમતે ખલ્ક ગૃપ – વાંકાનેર વાંકાનેરમાં ખિદમતે ખલ્ક ગ્રુપ તરફથી સેવાની કેટલીક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેમાં ખાસ કરીને

Read More
વિશેષ લેખસામાજિક

ચક્ષુદાન મહાદાન: ચક્ષુદાન કરાવો, બે અંધ વ્યકિતને દેખતા કરો.

આંખમાં કીકીમાં એસિડ, આલ્કલી જેવા દ્રાવણની અસરથી, કાંકરી કે ધાતુની કરચ પડવાથી પૌષ્ટિક ખોરાકનાં અભાવથી, વાગવાથી વગેરે કારણોસર આંખની કીકીમાં આવેલ પારદર્શક કોર્નિયા

Read More
વાંકાનેર

વાંકાનેર:પુસ્તક પરબમાં બાળ સાહિત્યના નવા પુસ્તકોની ખરીદી માટે ૧૫૦૦૦ રૂપિયાનું દાન અર્પણ…

મોરબી જિલ્લાના વાંકાનેર શહેર ખાતે આવેલા પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે દર મહિનાના પ્રથમ રવિવારે માતૃભાષા અભિયાન અમદાવાદના સહયોગથી વાંકાનેરના શિક્ષકો

Read More
ટંકારા

ટંકારા તાલુકાના અમરાપર ગામના ઇબ્રાહિમભાઈ શેરસિયાને બીમારીમાં આર્થિક મદદ કરવા અપીલ…

ટંકારા તાલુકાના અમરાપર ગામના રહેવાસી શેરશીયા ઇબ્રાહીમભાઇ મામદભાઈને ફેફસાંની બીમારી હોય જેઓ લોકલ ટંકારા મોરબી માં આશરે ₹50,000 ખર્ચ્યા ત્યાર

Read More
સૌરાષ્ટ્ર

પશુબા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક નિરાધાર વ્યકિતઓને “પ્રભુજીનો આશરો”

રાજકોટમાં કુવાડવા મેઈન રોડ, નવાગામ બેડીપરા પોલીસ ચોકીની સામે, લાલ હનુમાન મંદિરની પાછળ આવેલ પશુબા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક નિરાધાર

Read More
સૌરાષ્ટ્ર

સદભાવના વૃધ્ધાશ્રમનાં નવા પરિસર માટે આદિજિન ટ્રસ્ટ (મુંબઈ) દ્રારા ૫૧ લાખનું અનુદાન

શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમનાં નવા પરિસર માટે સમગ્રપણે ૫૧ લાખનું માતબર અનુદાન કરાયું. અત્રે ઉલ્લેખનીય

Read More
સૌરાષ્ટ્ર

રાજકોટ: સદભાવના વૃધ્ધાશ્રમની દાતા જગદીશભાઈ શેઠે શુભેચ્છા મુલાકાત લઈ માતબર અનુદાન આપ્યુ.

વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા

Read More
વાંકાનેરસૌરાષ્ટ્ર

મૂળ વાંકાનેરના હરીશભાઈ શાહ પરીવાર દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમને ૧૧,૦૦,૦૦૦/– રૂપીયાનું દાન

સ્વ.શ્રી દલીચંદભાઈ કરશનજી શાહ, સ્વ. જયાલક્ષ્મીબેન દલીચંદભાઈ શાહ તથા સ્વ. પુજાબેન (પ્રવિણાબેન) હરીશભાઈ શાહની પુણ્ય સ્મૃતિમાં આર્થિક સહાય કરાઈ સદભાવના

Read More
આરોગ્યગુજરાત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી માટે રહેલી બિલ્ડિંગમાં દાતાઓને સહયોગ આપવા અપીલ.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોરબી જીલ્લાના દાખલ દર્દીને ટિફિન સેવા અને રીપોર્ટ માટે સહયોગ કરતા શિક્ષિત દંપતિ દ્વારા સંચાલિત સદભાવના ટ્રસ્ટ

Read More
ગુજરાતસામાજિક

ધ્રાંગધ્રા: ઓમેક્ષ કોટન સ્પિનિંગ મિલ દ્રારા રાજસીતાપુર શાળાને રૂ.35 લાખનું દાન

વઢવાણ: ધ્રાંગધ્રાના રાજસીતાપુરની શાળામાં રૂ. 35 લાખનું પુત્રોએ દાન આપી માતા-પિતાના હસ્તે ખાતમુહુર્ત કરાવ્યું. દાન એકઠું કર્યાં બાદ પણ શાળા

Read More