વાંકાનેર: સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા પ્રભાત ફેરી કાઢવામાં આવી.

વાંકાનેર: આજે મહાવીર જન્મ કલ્યાણક ના ખાસ અને પાવન દિવસ નિમિતે વાંકાનેર શહેર ખાતે બિરાજતા કૌશલ્યાબાઈ મહાસતીજીની નિશ્રામાં વાંકાનેર સ્થાનકવાસી

Read more

વાંકાનેર: મિથુન વરલી મટકાના આંકડા લેતા ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર શહેરના મિલપ્લોટમા આવેલ ડબલચાલી બજારમાંથી સીટી પોલીસ ટીમે આરોપી પ્રવીણભાઈ ઉર્ફે મિથુન ભાણજીભાઈ કુણપરા નામના શખ્સને જાહેરમાં

Read more

વાંકાનેર: ભાડાની ઉઘરાણી કરતા પિતા-પુત્રએ વૃદ્ધના ટાંટીયા ભાંગી નાખ્યા..!!

વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર આવેલ પ્રગતિ કોમ્પલેક્ષમાં ભાડું ઉઘરાવતા કોમ્પલેક્ષમાં રહેતા પિતા-પુત્રને ભાડાંની ઉઘરાણી બાબતે સારૂં નહીં લાગતાં

Read more

આજે ગ્લોસી કોટેક્ષના પાર્ટનર જાકીરભાઈ માથકીયાનો જન્મદિવસ.

આજે વાંકાનેરના મોમીન સમાજના ઉદ્યોગપતિ અને પાજ ગામના વતની જાકીરભાઇ માથકિયાનો જન્મદિવસ છે. જાકીરભાઇ માથકિયાએ વાંકાનેરના મોટા જીન ગ્લોસી કોટેક્ષ

Read more

વાંકાનેરમા મોમીન યુવાનોએ પીરના જન્મદિવસની કરી અનોખી ઉજવણી…

ત્રણ હજાર ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કર્યું. વાંકાનેર: 20 એપ્રિલ એટલે વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમા વસતા મોમીન સમાજના, પીર( ધર્મગુરૂ) ખાનકાહે

Read more

જો તમારે કોલેજમાં એડમિશન લેવાનું હોય તો આ સમાચાર ખાસ વાંચજો…

હવે વિદ્યાર્થીઓએ ધોરણ 12 ની પરીક્ષા આપેલ છે અને કોલેજમાં પ્રથમ વખત એડમિશન લેવા જઈ રહ્યા છે તેવા દરેક વિદ્યાર્થીઓએ

Read more

છત્તીસગઢમાંથી રેપના ગુનાનો ફરાર આરોપીને વાંકાનેરમાંથી ઝડપાયો.

વાંકાનેર: છત્તીસગઢ રાજ્યના જગરાખંડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ રેપના ગુનાનો ફરાર આરોપી વાંકાનેર વિસ્તારમાં રહેતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે

Read more

વાંકાનેર: જ્ઞાનગંગા સ્કૂલમાં નવા શૈક્ષણિક વર્ષ – 2024 માટેના એડમિશનની પ્રક્રિયા શરૂ…

વાંકાનેર (Promotional Artical) :છેલ્લા 20 વર્ષથી વાંકાનેરાના શિક્ષણ જગતમાં એકચર્ક્રી પ્રભુત્વ ધરાવતી વાંકાનેરની પ્રતિષ્ઠિત જ્ઞાનગંગા સ્કૂલમાં નવા શૈક્ષણિક વર્ષ –

Read more

ખેડૂતભાઈઓ માટે ખુશ ખબર: ખેતી માટે શક્તિમાન રોટાવેટર વસાવો અને ઘર માટે ઘરઘંટી ફ્રીમાં મેળવો.

ખેડૂત ભાઈઓ માટે હવે ઉનાળુ ખેતી કરવાનો સમય આવ્યો છે ત્યારે ખેડ બાદ નીકળતા ઢેફા ભંગવા માટે હવે રોટાવેટર અનિવાર્ય

Read more

વાંકાનેરમાં બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

ડો. ભીમરાવ આંબેડકરજીની 133 મી જન્મ જયંતિના દિવસે બાબાસાહેબની નવી પ્રતિમાનુ અનાવરણ કરીને શોભાયાત્રામાં કાઢવામાં આવશે. વાંકાનેર : બાબાસાહેબની 133મી

Read more