skip to content

ઘરણેન્દ્ર સંઘવીએ તુલસીનાં બીજ સાથેની ઇકો ફ્રેન્ડલી કંકોત્રી બનાવી

સુરત શહેરનાં કરુણાસભર ઘરણેન્દ્ર પી. સંઘવી (મેથળાવાળા)એ પોતાના દીકરાનાં લગ્નની કંકોત્રી ચકલીનાં માળાની બનાવ્યા બાદ ફરી એક અદભુત વિચાર કર્યો

Read more

સુરતમાં 3 સંતાનોના પિતાએ 4 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

સુરત: શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જ્યાં પાંડેસરા વડોદમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ

Read more

સુરત: ABG શીપયાર્ડએ 22,842 કરોડનું ફુલેકુ ફેરવ્યું : કંપની-ડિરેક્ટર્સ સામે ફરિયાદ

કંપનીએ 28 બેંકો અને નાણાકીય સંસ્થાઓના ફંડનો દુરુપયોગ કર્યો : 2012-17ના ગાળામાં કૌભાંડ આચર્યું સુરત – દહેજ ખાતેથી CBIએ દેશનું

Read more

આજે મુળ ટોળ ગામના અને હાલ સુરત રહેતા સૈફુદીન બાદીનો જન્મદિવસ

આજે મૂળ ટંકારા તાલુકાના ટોળ ગામના વતની અને હાલ સુરતમાં રહેતા સૈફુદ્દીન બાદીનો જન્મદિવસ છે. સૈફુદ્દીન એ. બાદીએ સુરતમાં રહી

Read more

સુરતમાં જળબંબાકાર: ત્રણ ઈંચ વરસાદમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ..!

સુરતમાં બપોરે 12થી 2 દરમિયાન બે કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી સુરતમાં વરસાદ

Read more

સુરતમાં કોંગ્રેસ બદસુરત: કોંગ્રેસના દિગ્ગજો હાર્યા, પંજા પર આપનું ઝાડું ફરી વળ્યું

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની જડતાપૂર્વકના વલણને કારણે રકાસ થયો છે. 120 બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસને એકપણ સીટ મળી નથી. પાસ દ્વારા

Read more

વાંકાનેર: કઇ યુનિવર્સીટીની નર્સિંગની ઉત્તરવહી 27 નેશનલ હાઈવે પરથી મળી આવી? જાણવા વાંચો

વાંકાનેર: 27 નેશનલ હાઈવે પર ચંદ્રપુર ગામ પાસે નર્સિંગ કોલેજની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઉત્તરવાહી મળી આવી છે. વાંકાનેર

Read more

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાં કોંગ્રેસમાં અને સુરતમાં ભાજપમાં મોટું ભંગાણ..!!

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં કોગ્રેસમાં ભંગાણ થયું છે. ૪ સુધરાઈ સભ્યો, ૨ તાલુકા પંચાયત સભ્યો, સરપંચો સહીત ૩૦૦ કોગ્રેસના કાર્યકરો ભાજપમાં

Read more

વાંકાનેર: સુરતના મર્ડર કેસનો ફરાર આરોપી વાંકાનેરમાંથી પકડાયો

અમદાવાદની સાબરમતી જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટી નાસી ગયો હતો વાંકાનેર : સુરતના મર્ડરના કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં સજા ભોગવી

Read more

અમદાવાદ જ નહીં, હવે તો વડોદરા-રાજકોટ-સુરતમાં પણ શનિ-રવિમાં દિવસના કર્ફ્યૂ આવી શકે…

ગુજરાતનાં ચાર મહાનગરમાં હાલ કર્ફ્યુ રાત્રિ દરમિયાન છે, પરંતુ રાજ્યમાં કોરોનાની વણસતી સ્થિતિને જોતાં સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને

Read more