વાંકાનેર: દોશી કોલેજ દ્વારા ૧૦ કિલોમીટર રનનું આયોજન કરાયું.

આજ રોજ દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વાંકાનેર દ્વારા આઝાદી કા અમૃત મોહોત્સવ, ફીટ ઇન્ડિયા મુમેન્ટ અંતર્ગત દોશી આર્ટ્સ એન્ડ

Read more

વાંકાનેર: શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મંદિરે ભરાતો મેળો રદ

કોરોના કાળમાં સાવચેતીને ધ્યાને લઈને સતત બીજા વર્ષે લોકમેળો રદ થયો. વાંકાનેર : વાંકાનેર નજીક આવેલ સુપ્રસિદ્ધ સ્વંયભુ જડેશ્વર મંદિરે

Read more

વાંકાનેર: જડેશ્વર પાસે છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત એક ગંભીર

વાંકાનેર: જાડેશ્વર પર પાસે છકડો રિક્ષા અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે, જેમાં એકનું મોત થયું છે અને એકની

Read more

વાંકાનેર: જડેશ્વર મંદિરમાં શ્રાવણ માસમાં યોજાતા ધાર્મિક કાર્યક્રમો મોકૂફ રખાયા

વાંકાનેર : વાંકાનેરના સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરમાં જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો જેવા કે પ્રાતઃ આરતી, મધ્યાહ્ન આરતી, સાંજે મહાઆરતી વગેરે દર્શનાર્થીઓ

Read more

વાંકાનેર: જવાહર નવોદય સ્કુલના કોન્ટ્રાકટ અને મજુર વચ્ચે માથાકુટ: મજુરે ફીનાઇલ પીધું

વાંકાનેર : વાંકાનેરના કોઠારીયા ગામ પાસે નવી બંધાતી જવાહર નવોદય વિદ્યાલયના બાંધકામમા હિસાબ મામલે માથાકૂટ કરીને મજૂરોએ કોન્ટ્રાકટરને ધાક-ધમકી આપી

Read more

વાંકાનેર: જડેશ્વર મંદિર સોમવારથી દર્શન માટે ખુલશે.

વાંકાનેર : અનલોક-1 દરમિયાન આગામી તા. 8થી સરકારના નિયમોના પાલન સાથે મંદિરો ખોલવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે વાંકાનેરમાં આવેલ

Read more

વાંકાનેરમાં જલારામ બાપાની મૂર્તિનો હાથ કાપી નંખાતા ભાવિકોમાં રોષ

આવારા તત્વએ મહંત રામકિશોરદાસજી મહારાજની મૂર્તિનો અંગુઠો પણ કાપી નાખ્યો વાંકાનેર : વાંકાનેરમાં જલારામ જયંતીના એક દિવસ પૂર્વે જ જલારામ

Read more