Mandir

વાંકાનેર

વાંકાનેર:શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રીજા દિવસે કસ્ટ ભંજન હનુમાનજી સહિત દેવોની મંત્રોચ્ચાર સાથે પ્રતિષ્ઠા વિધિ સંપન્ન…

વાંકાનેર : શહેરની ભાગોળે આવેલી ભાટિયા સોસાયટીમાં શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરમાં નવનિર્મિત મંદિરોમાં શ્રી કસ્ટ ભંજન દેવ હનુમાનજી મહારાજની નવી

Read More
વાંકાનેર

વાંકાનેરના કાછીયાગાળા ગામે માતાજીના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામમાં આવેલ બુટ ભવાની માતાજીના મંદિરમાં દર્શન કરવાને બહાને બે અજાણ્યા શખ્સોએ ચાંદીના 500 ગ્રામ

Read More
વાંકાનેર

વાંકાનેર: નાગાબાવાના મંદિર પાસેથી દારૂના પાંચ ચપલા સાથે એક પકડાયો…

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના નાગાબાવાના મંદિર નજીકથી આરોપી વિજય જાનકીદાસ દુધરેજીયા રહે. પેડક રોડ, વાંકાનેર વાળાને

Read More
ગુજરાત

ચોટીલા ધામમાં નવરાત્રિને લઈને આરતીના સમય ફેરફાર

આસો નવરાત્રિને લઈને ચોટીલા ધામમાં ચામુંડા માતાજીની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 15 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે.

Read More
ગુજરાત

ચોટીલામાં રોપ-વે સામેની અરજી ફગાવતી ગુજરાત હાઇકોર્ટ

ચોટીલા: પ્રસિધ્ધ યાત્રાધામ ચોટીલાના રોપ-વે પ્રોજેકટમાં હવે આખરી વિઘ્ન પણ દુર થયું છે, આ યાત્રાધામમાં રોપ-વે બનાવવાના પ્રોજેકટ સામે હાઇકોર્ટમાં

Read More
ગુજરાત

ચોટીલા મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના ષડયંત્રકારને 10-10 વર્ષની સજા

ચોટીલા મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના ષડયંત્રકાર રામોડિયા બંધુને 10-10 વર્ષની સખત કેદની સજા થઈ છે. ગુજરાતમાં આઈએસઆઈએસના આતંકવાદીઓને સજા થયાનો

Read More
ટંકારા

ટંકારા: શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન યોજાશે.

ટંકારા મધ્યે બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે આગામી 26 ઓક્ટોબરને બુધવારે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન યોજાશે. જેની તૈયારી પણ

Read More
સૌરાષ્ટ્ર

દ્વારકામાં જગતમંદિરના દ્વાર પાસે શ્રદ્ધાળુઓની મેદનીમાં લડતા લડતા બે આખલા ઘુસી ગયા !

માનવ મહેરામણમાં આખલાઓએ ઘુસી જઈને આતંક મચાવ્યાનો વીડિયો વાઈરલ દ્વારકાના જગતમંદિર નજીક બે આખલાના યુદ્ધે ભારે કરી હતી. દ્વારકાધિશની ધ્વજા

Read More
સૌરાષ્ટ્ર

ચોટીલા મંદિરે દર્શન કરવા આવેલી મહિલાને પ્રસૂતિ કરાવી: બાળકીનો જન્મ

સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે જન્માષ્ટમી નિમિત્તે સગર્ભા મહિલા માતાજીના દર્શન કરવા આવ્યા હતા. એ દરમિયાન મહિલાને પ્રસૂતિની પીડા થતા મહિલાની પ્રસૂતિ

Read More
વાંકાનેર

વાંકાનેર શહેરના મચ્છુમાં મંદિર આસપાસ વિસ્તારમાં કર્ફ્યું જાહેર કરવામાં આવ્યું

જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું By શાહરુખ ચૌહાણ – વાંકાનેરઆગામી તા. ૧૨ ના રોજ અષાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથજીની

Read More