ટંકારા PGVCL દ્વારા ખેતીવાડીમાં અપાતા વીજકાપથી જગતનો તાત ચિંતાતુર

સામાજિક કાર્યકર અને ખેડુતની ઇજનેર સોજીત્રા સાથેની ટેલિફોનીક વાતચીતમાં પોતે પણ સ્વિકાર્યું ખેડુત વારંવાર વીજકાપના લોડ સેટિંગથી હેરાન થઈ રહ્યો

Read more

કોવિડ ડેથ સર્ટી. વિના પણ કોરોના મૃતકના કુટુંબને રૂા.50હજારની સહાય મળશે.

આખરે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની યોજના પર મંજુરી આપી. કોઈ રાજય સહાય ચુકવવા ઈન્કાર કરી શકશે નહી: કોવિડ સમયે ચુકવાયેલી

Read more

કોરોનાથી થયેલા મોત પર સરકારે વળતર નક્કી કર્યું, કેટલા રૂપિયા મળશે? જાણવા વાંચો

 સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોનાથી થયેલા તમામ મોત માટે વળતર આપવા કહ્યું હતું. કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કહ્યું હતું કે

Read more

વાંકાનેર: સિવિલ હોસ્પિટલને સરકારે covid-19માં એક પણ ફદયાની ગ્રાન્ટ આપી નથી: RTIમાં ખુલાસો

વાંકાનેર: સિવિલ હોસ્પિટલને સરકારે covid-19માં એક પણ ફાદયુ ગ્રાન્ટ આપી ન હોવાનો RTIમાં ખુલાસો થયો છે. વાંકાનેર તાલુકાના ગારીયા ગામ

Read more

કોરોના મહામારીમા ‘માઁ અમૃતમ’ કાર્ડ કાઢવાની કામગીરી બંધ

કોરોના મહામારીમાં તમામ મોરચે નિષ્ફળ ગયેલી સરકારે અચાનક જ જરૂરિયાતમંદ દર્દીઓ માટેની મહત્વની આરોગ્ય વિષયક સેવા ખોરવી નાખતા દર્દીઓ મુશ્કેલીમાં

Read more

કોરોના મુદ્દે ‘સુપ્રિમ’ ઠપકો મળ્યા બાદ સરકાર દ્રારા આકરા નિર્ણયો લેવાશે?

દિવાળી બાદ ગુજરાત સહિતના ચારેક રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક જ વધારો થઈ જતાં સુપ્રીમ કોર્ટે નોંધ લઈ સરકારોને આડે હાથ

Read more

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે સરકારે લીધો મોટો નિર્ણય, નવી ગાઈડલાઈન જાહેર

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 25 માર્ચથી જારી લૉકડાઉનને 30 જૂન સુધી આગળ વધારવામાં આવ્યું છે. આ દરમિયાન રાત્રે

Read more

કેન્દ્ર અને કોંગ્રેસ ભાડું ચૂકવવા તૈયાર છતાં પરપ્રાંતિયો પાસેથી સરકાર ભાડું ઉઘરાવે છે

રવિવારથી પરપ્રાંતિયોને પોતાના વતન રાજ્યમાં પરત જવા માટે સરકાર ટ્રેનો દોડાવી રહી છે. કેન્દ્ર સરકાર કહે છે કે, તમામનું ભાડાના

Read more

શ્રમિકોને ઘરે પહોંચાડવા ટ્રેન દોડાવા અંગે વિચાર કરી રહી છે સરકાર

લૉકડાઉનના કારણે અલગ-અલગ રાજ્યોમાં ફસાયેલા લોકોને ગૃહ રાજ્ય સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર ટ્રેન સેવા શરૂ કરવાનું વિચારી રહી છે.

Read more

લોકડાઉનથી ગભરાશો નહીં: જાણો -નાગરીકોને શું સુવિધા મળશે? શું સુવિધા નહી મળે?

જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ મળશે સરકાર લોકોને તમામ જરૂરીયાતની ચીજવસ્તુઓ સપ્લાય રાખશે. તો જોઈએ શું સુવિધા મળતી રહેશે દેશમાં વધતા કોરોના

Read more