રાજકોટમાં કોરોના કાળો કેર : 76ના મોતથી હાહાકાર

ગઈકાલના 62માંથી 17 મોત કોરોનાથી જાહેર કરતું તંત્ર, હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધી માટે 306 લોકોની મદદની ગુહાર કરી રાજકોટમાં કોરોના કાળ

Read more

રાજકોટમાં કોરોનાથી વધુ 62 દર્દીઓના મોત: બે દિવસમાં 113 દર્દીઓનાં

કાલના 51 મોતમાં 13 દર્દીના કોવિડથી મોત થયાનો ડેથ ઓડીટ કમીટીનો રિપોર્ટ, રાજકોટ જીલ્લાના વધતા જતા સંક્રમણ વચ્ચે ખાનગી-સરકારી કોવીડ

Read more

મોરબી: રેમડેસીવીર ઇન્જેક્શન ટળવળતા દર્દીઓના સગાઓના કલેક્ટર બંગલા સામે ધરણા

વી.સી. હાઇસ્કૂલ ખાતેનું સેન્ટર બંધ કરાતા રોષે ભરાયેલા લોકો કલેક્ટર બંગલે દોડી ગયા મોરબી : મોરબીમાં રેમડેસીવીર ઇન્જેક્શન ન મળતા

Read more

૨ાજકોટમાં આજે વધુ ૬૬ દર્દીના મોત

૨ાજકોટમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ૧૬૦૦થી વધુ દર્દીઓ સા૨વા૨માં: ઓકિસજન અને વેન્ટીલેટ૨ની તીવ્ર ઘટ: જીવવા માટે વલખાં મા૨તાં લોકો: ૨૦માં

Read more

મા વાત્સલ્ય અને આયુષમાન કાર્ડમાં કોરોનાના દર્દીને પ્રાઇવેટ હોસ્પિટલમાં મફત સારવાર મળશે

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજુ કરેલાં સોગંદનામામાં રાજ્ય સરકારે આપી વિગતો : તમામ મ્યુ. કમિશનરો તથા રાજ્યભરના કલેક્ટરોને જરૂર પડવા પર

Read more

વાંકાનેર બસ ડેપોમાં 35 ડ્રાઈવર-કંડકટરો થયા સંક્રમીત

કેટલાક બસ સર્વિસોના રૂટ બંધ કરાયા વાંકાનેર: પંથકમાં કોરોનાએ બેફામ બનીને ફેલાય રહ્યો છે. સરકારી કોવિડ હોસ્પીટલ હાઉસફુલ છે. લોકોને

Read more

રાજકોટ: કોરોનાથી સાજા થયેલા દર્દીઓ અન્યને બચાવવા કરે છે પ્લાઝમા ડોનેટ

કીડની,લીવરની તકલીફવાળા દર્દીને રેમડેસિવિર અપાતી નથી ત્યારે પ્લાઝમા થાય છે ઉપયોગી, સિવિલમાં પખવાડિયામાં ૧૪૦થી વધુ દર્દીઓને પ્લાઝમા સારવાર, આડઅસર વગરની

Read more

રાજકોટ: કોરોના દર્દીના પરિવાર પાસેથી 45000 પડાવવા જતાં હવાલાતમાં પહોચ્યો

રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ એક મહિલાને ટોસિલીઝુમેબ નામનું ઈન્જેકશન આપી દીધાનું કહી તેનાં પરિવાર પાસેથી 45,000 પડાવવા ઠગાઈ

Read more

રાજકોટમાં દરરોજ 25,000થી વધુ બ્લડ ટેસ્ટીંગ, 1000થી વધુ સિટી સ્કેન થાય છે!

રાજકોટ: રંગીલા રાજકોટવાસીઓ અત્યારે કોરોનાના અત્યંત બિહામણા સ્વરૂપનો સામનો કરી રહ્યા છે, શહેરનું એક પણ ઘર એવું નહીં હોય કે

Read more

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : આજે એક જ દિવસમાં ૫૪૬૯ નવા કેસ, ૫૪ દર્દીઓના લીધા જીવ

છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૭૬ દર્દીઓ સાજા થયા, એક્ટિવ કેસ વધીને ૨૭૦૦૦ને પાર : રિકવરી રેટ ગગળીને ૯૦.૬૯ ટકાએ પહોંચ્યો ગુજરાતમાં

Read more