રાજકોટ: કોરોનાથી સાજા થયેલા દર્દીઓ અન્યને બચાવવા કરે છે પ્લાઝમા ડોનેટ

કીડની,લીવરની તકલીફવાળા દર્દીને રેમડેસિવિર અપાતી નથી ત્યારે પ્લાઝમા થાય છે ઉપયોગી, સિવિલમાં પખવાડિયામાં ૧૪૦થી વધુ દર્દીઓને પ્લાઝમા સારવાર, આડઅસર વગરની

Read more