ચોટીલામાં રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જૂના રેકોર્ડ તૂટ્યા, વિજેતાઓને 2.34 લાખના પુરસ્કારો

આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read more

વાંકાનેર:ગઢિયા ડુંગરમાં બિરાજમાન ગાત્રાળમાં અને ગઢિયા હનુમાન દાદાના સાનિધ્યમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: આજે વાંકાનેરના ગઢિયા ડુંગર માં બિરાજમાન ગાત્રાળમાં અને ગઢિયા હનુમાન દાદા ના સાનિધ્ય માં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ

Read more