બાળકોના મગજના તથા ચેતાતંત્રના રોગોના નિષ્ણાત ડૉ.સાગર લાલાણી શુક્રવારે વાંકાનેર થતા મોરબીમાં મળશે.

વાઈ/આંચકીના સ્પેશ્યાલીસ્ટમગજની પટ્ટી (EEG) સુવિધા ઉપબ્ધ રાજકોટના ખ્યાતનામ બાળકોના મગજના તથા ચેતાતંત્રના રોગોના નિષ્ણાત ડૉ.સાગર લાલાણી દર મહિનાના બીજા શુક્રવારે

Read more

વાંકાનેર: ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિઝીશીયન ડૉ. વિનીત રાજપૂતની સેવા ઉપલબ્ધ….

વાંકાનેર: ખૂબ જ ટૂંકાગાળામાં સારી એવી નામબના મેળવનાર ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં વધુ એક સેવાની ઉમેરો કરવામાં આવ્યો છે. હવેથી

Read more

ઓ ગોડ… ભારતમાં એક જ વર્ષમાં કેન્સરને કારણે 9 લાખથી વધારે મોત!

વિશ્વભરમાં કેન્સરના વધતા જોખમ વિશે લોકોને જાગૃત અને શિક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં

Read more

ભારતમાં દર વર્ષે 8 લાખ લોકો કેન્સરના કારણે મોતને ભેટે છે

દેશમાં દરરોજ કેન્સરથી 2100 લોકોના મોત, WHOની આ સામાન્ય સલાહ માનશો તો નહીં થાય કેન્સર વર્તમાન સમયમાં દુનિયા ખૂબ ઝડપી

Read more

સૌરાષ્ટ્રમાં ફ્લુનો વાયરસ પણ વધુ સંક્રામક બન્યો, રાજકોટમાં ૧નું મોત

રાજકોટ: સૌરાષ્ટ્રમાં હવે સામાન્ય સીઝનલ ફ્લુ કે જેમાં શરદી,ઉધરસ,તાવ મુખ્ય લક્ષણો હોય છે તે ફેલાવતો વાયરસ પણ વધુ સંક્રામક અને

Read more

વાંકાનેર: તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા સંમેલન યોજાયું.

વાંકાનેર: આજ તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડો. રિદ્ધિ મંગે ઇન્ચાર્જ મેડિકલ ઓફિસરના અઘ્યક્ષ સ્થાને આશા સંમેલન રાખેલ જેમાં તમામ

Read more

માથુ દુઃખે તો દવા લેવાને બદલે હુંફાળા પાણીમાં આ વસ્તુ ઉમેરી પીવાથી રાહત મળશે…

માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે. અપૂરતી ઊંઘ, ડિહાઇડ્રેશન, થાક અને સ્ટ્રેસના કારણે પણ માથાનો દુખાવો થાય છે. માથાના દુખાવાથી

Read more

ગુજરાતમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો

રાજ્યોમાં વધતા કોરોનાના કેસ અંગે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્રીય

Read more

નવું સરનામું નોંધી લેશો: હવે ખોરજીયા લેબોરેટરી સંપૂર્ણ સુવિધા સાથે વિશાળ અને સાનુકૂળ જગ્યાએ…

વાંકાનેરમાં કેટલાક દાયકાઓથી દર્દીઓના રોગના વિવિધ પ્રકારના ટેસ્ટ કરતી ખોરજીયા લેબોટરી હવે સંપૂર્ણ સુવિધાથી સજ્જ વિશાળ અને સાનુકૂળ જગ્યાએ સિફટ

Read more

ખાલી પેટ અંજીરના પાણીનું સેવન કરો, શરીરમાં થશે અદભૂત ફાયદા

સુકા અંજીર સ્વાદમાં મીઠા હોય છે. આ સાથે ખાવામાં નરમ અને વધુ ચાવવાવાળા હોય છે. અંજીરમાં ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ

Read more