નવું સરનામું નોંધી લેશો: હવે ખોરજીયા લેબોરેટરી સંપૂર્ણ સુવિધા સાથે વિશાળ અને સાનુકૂળ જગ્યાએ…
વાંકાનેરમાં કેટલાક દાયકાઓથી દર્દીઓના રોગના વિવિધ પ્રકારના ટેસ્ટ કરતી ખોરજીયા લેબોટરી હવે સંપૂર્ણ સુવિધાથી સજ્જ વિશાળ અને સાનુકૂળ જગ્યાએ સિફટ થયેલ છે. જેમની લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા આવતા દર્દીઓએ નોંધ લેવી…
વાંકાનેરના દાણાપીઠ ચોકમાં, ઉંટ ગલીમાં વર્ષોથી જ ચાલતી ખોરજીયા લેબોરેટરી હવે સૌને અનુકૂળ આવે એવા સ્થળે સંપૂર્ણ સુવિધા અને વિશાળ જગ્યામાં સોમવારથી શિફ્ટ થઈ રહી છે. તો નવું સરનામું નોંધી લેશો…
-: નવું સરનામું :-
ખોરજીયા લેબોરેટરી
આકાશ કોમ્પલેક્ષ, દિનદારશાહ પીરની દરગાહ સામે, પ્રતાપ રોડ, વાંકાનેર.
મો. ૭૪૮૬૯૮૧૯૪૪ / ૯૪૨૮૮૮૮૯૪૪