આજે 29 સપ્ટેમ્બર, “વર્લ્ડ હાર્ટ ડે”

 શુદ્ધ આહાર બરાબર સ્વસ્થ હ્રદય દર વર્ષે 29 સપ્ટેમ્બરે “વર્લ્ડ હાર્ટ ડે” ઉજવવામાં આવે છે. હૃદયનાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગરૂત કરવા માટે દર વર્ષે

Read more

રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ગુજરાતની પ્રથમ સરકારી કેથલેબનો પ્રારંભ

રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ગુજરાતની સૌપ્રથમ કેથલેબનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ થયા બાદ આજથી આ કેથલેબની કામગીરી શરૂ કરવામાં

Read more

ડૉ.જયવીરસિંહ ઝાલાની “રાજવીર હોસ્પિટલ”નું સ્થળ બદલેલ છે.

વાંકાનેર: ડૉ. જયવીરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલનું સ્થળ બદલેલ છે. તેમની દરેક લાગતા વળગતાએ નોંધ લેવી… વાંકાનેરના જાણીતા ડૉ. જયવીરસિંહ ઝાલાની

Read more

રાજકોટ: એઈમ્સનાં પ્રમુખ પદેથી ડૉ. વલ્લભ કથિરિયાનું રાજીનામું

ગુજરાતની પ્રથમ એઈમ્સનાં પ્રમુખ તરીકે રાજકોટનાં પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભ કથિરિયાની નિમણૂક કરવામાં આવી હતી. જોકે,

Read more

વાંકાનેરમાં સુન્નત(ખત્ના) કેમ્પ…

વાંકાનેર (પ્રોમોશનલ આર્ટિકલ) : આગામી તારીખ 20 મી ઓગસ્ટ અને રવિવારના રોજ વાંકાનેરમાં સુન્નત(ખત્ના)કેમ્પ નીચેના સમય અને સ્થળે રાખવામાં આવેલ

Read more

વાંકાનેર તાલુકાના 2 ડોક્ટર સહિત મોરબી જિલ્લામાં 4 ડોકટરની બદલી…

ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા ગુજરાત આરોગ્ય સેવા, વર્ગ-૨ માં ફરજ બજાવતા એકસામટા 144 જેટલા તબીબી અધિકારીની

Read more

વાંકાનેરમાં જાહેર જનતા માટે ઘર આંગણે ફ્રી મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ…

વાંકાનેર: ફ્રી મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ વાંકાનેર જાહેર જનતા માટે ઘર આંગણેસૌરાષ્ટ્રની નામાંકીત એચ.સી.જી.સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના સહયોગથી વાંકાનેરની નામાંકીત સત્યમ

Read more

‘ડાયરિયા’ને હળવાસથી ન લેશો, આ ગંભીર બીમારી જીવલેણ પણ બની શકે છે.

ચોમાસાની સિઝનમાં પાણીજન્ય બીમારીઓના ફેલાવવાનો ખતરો વધી જાય છે. તેમાંથી એક બીમારી છે ડાયેરિયા. ડાયેરિયા ગંદા પાણીના કારણે થાય છે.

Read more

વાંકાનેરમાં આંખ આવવાના દર્દીમાં થયો વધારો, જાણો તેના લક્ષણો અને બચાવ શું કરવું ?

વાંકાનેર: ચોમાસામાં મોટાભાગે પાણીજન્ય રોગોમાં વધારો થતો હોય છે, પરંતુ છેલ્લા થોડા દિવસોથી મોરબી જિલ્લામાં પણ આંખ આવવાની બીમારી વધી

Read more