વાંકાનેરમાં સુન્નત(ખત્ના) કેમ્પ…

વાંકાનેર (પ્રોમોશનલ આર્ટિકલ) : આગામી તારીખ 20 મી ઓગસ્ટ અને રવિવારના રોજ વાંકાનેરમાં સુન્નત(ખત્ના)કેમ્પ નીચેના સમય અને સ્થળે રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં ખૂબ જ અનુભવી ડોક્ટરો સેવા આપશે…
સેવા આપનાર ડૉકટર :-
20 વર્ષ ના અનુભવી ડૉક્ટર
ડો જાવેદ શેરસીયા(સુરત ) તેમજ ડો ઝહીર ચૌધરી
દ્વારા ખત્ના કરી
આપવામાં આવશે
★ ખત્ના આધુનિક Circumbel surgery (રિંગ પદ્ધતિ ) દ્વારા કરવાથી ઇન્ફેક્શન ની શક્યતા નહિ રહે..
★10 મિનિટ માં રજા આપવામાં આવશે.
★ ખોટું કરીને સુન્નત કરવાથી બાળક ને ખત્ના સમયે દુખાવો થતો નથી
★ખત્ના પછી તરતજ ચડી કે પેન્ટ પહેરાવી શકાય છે

નોંધ…. અગાઉ નામ નોંધાવી આવવાનો આગ્રહ રાખવો….

વધારે માહિતી માટે સંપર્ક કરો….
1,ડો. ઝહીર ચૌધરી (લાઈફ મલ્ટી ક્લિનિક ) 7984050571
2,ડો. એન. એ. શેરસિયા (રિલીફ હોસ્પિટલ ) 8160459342
સ્થળ:- રિલીફ હોસ્પિટલ, વાંકાનેર.
તારીખ:- 20.08.2023, રવિવાર
સમય:- સવારે 9:00 થી 2:00
મો. નં. 9924507133 / 7984050571
આ સમાચારને શેર કરો