વાંકાનેરમાં સુન્નત(ખત્ના) કેમ્પ…
વાંકાનેર (પ્રોમોશનલ આર્ટિકલ) : આગામી તારીખ 20 મી ઓગસ્ટ અને રવિવારના રોજ વાંકાનેરમાં સુન્નત(ખત્ના)કેમ્પ નીચેના સમય અને સ્થળે રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં ખૂબ જ અનુભવી ડોક્ટરો સેવા આપશે…
સેવા આપનાર ડૉકટર :-
20 વર્ષ ના અનુભવી ડૉક્ટર
ડો જાવેદ શેરસીયા(સુરત ) તેમજ ડો ઝહીર ચૌધરી દ્વારા ખત્ના કરી
આપવામાં આવશે
★ ખત્ના આધુનિક Circumbel surgery (રિંગ પદ્ધતિ ) દ્વારા કરવાથી ઇન્ફેક્શન ની શક્યતા નહિ રહે..
★10 મિનિટ માં રજા આપવામાં આવશે.
★ ખોટું કરીને સુન્નત કરવાથી બાળક ને ખત્ના સમયે દુખાવો થતો નથી
★ખત્ના પછી તરતજ ચડી કે પેન્ટ પહેરાવી શકાય છે
નોંધ…. અગાઉ નામ નોંધાવી આવવાનો આગ્રહ રાખવો….