રેવન્યુ તલાટી વર્ગ-3 ની ૨૩૮૯ જગ્યાઓ માટે ભરતી બહાર પડી; ફી, લાયકાત, અરજીની તારીખ સહિતની તમામ વિગતે જાણવા વાંચો….

કુલ ૨૩૮૯ જગ્યાઓ માટે ૨૬ મેથી ફોર્મ ભરાશે; ઉંમર મર્યાદામાં ફેરફાર અને મુખ્ય પરીક્ષાનું બદલાયેલું માળખું જાણો. ગાંધીનગર: ગુજરાત ગૌણ

Read more

તલાટી-જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ વેઇટીંગ લિસ્ટથી ભરવા પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર…

તલાટી અને જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરાયું છે. પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ

Read more

તલાટી અને જુનિયર ક્લાર્કને ક્યારે અપાશે નિમણૂક પત્રો ? જાણો…

રાજ્યમાં અગાઉ લેવાયેલી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવા

Read more

ટંકારા: તલાટીની પરીક્ષા આપવા આવેલા ઉમેદવાર માટે તાલુકા ઉત્સવ સમિતિએ સુંદર વ્યવસ્થા કરી…

ટંકારા ખાતે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલા ઉમેદવાર અને સાથે આવેલ વાલી માટે તાલુકા ઉત્સવ સમિતિ દ્વારા રહેવા જમવાની

Read more

તલાટીની પરીક્ષાની તારીખ બદલી, હવે 7મી મે ના રોજ લેખિત પરીક્ષા લેવાશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવનાર તલાટીની લેખિત પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. તલાટી કમ મંત્રીની

Read more

વાંકાનેરમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારા તલાટી કાદરી સહિત બેની ધરપકડ

વાંકાનેર: તાલુકાનાં મહીકા ગામના રહેવાસી યુવાને મિલકત ગીરવે મૂકીને વ્યાજે ૩૦ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તે દર મહિને

Read more

મિતાણાના તલાટી કમ મંત્રી એન એચ સોનારાની અરણીટિંબા ખાતે બદલી: ભાવેશભાઈ વિરમગામાએ ચાર્જ સંભાળ્યો.

By જયેશ ભટાસણા – ટંકારાટંકારા તાલુકાના મીતાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એન.એચ. સોનારાની માગણી મુજબ વાકાનેરના અરણીટિંબા ખાતે બદલી

Read more

ટંકારા તાલુકા પંચાયત કચેરીમાં છતરના તલાટીએ ઝેરી ટિકડા ખાધા

By જયેશ ભટાસણા – ટંકારાટંકારા : ટંકારા તાલુકાના છતર ગામના તલાટી મંત્રીએ સોમવારે મોડી સાંજે તાલુકા પંચાયત કચેરીમાં ઝેરી ટિકડા

Read more

વાંકાનેર: નિવૃત તલાટી મંત્રી એમ.જે.બાદીનું અવસાન

વાંકાનેર: નિવૃત્ત તલાટી- મંત્રી એમ.જે.બાદીનું આજ રોજ અવસાન થયેલ છે. વાંકાનેર તાલુકા પંચાયતમાં તલાટી મંત્રી તરીકે સેવા બજાવી નિવૃત થયેલા

Read more

વાંકાનેર: નિવૃત તલાટી મંત્રી રાજેશભાઇ ઓઝાનું અવસાન

વાંકાનેર : નિવૃત તલાટી મંત્રી રાજેશભાઇ માણેકલાલ ઓઝા (ઉ.વ. ૬૮), તે પ્રિતેશભાઈ ઓઝાના પિતાશ્રીનું તા. ૦૯/૦૭/૨૦૨૦ને ગુરુવારના રોજ અવસાન થયેલ

Read more