Placeholder canvas

વાંકાનેર: નિવૃત તલાટી મંત્રી રાજેશભાઇ ઓઝાનું અવસાન

વાંકાનેર : નિવૃત તલાટી મંત્રી રાજેશભાઇ માણેકલાલ ઓઝા (ઉ.વ. ૬૮), તે પ્રિતેશભાઈ ઓઝાના પિતાશ્રીનું તા. ૦૯/૦૭/૨૦૨૦ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે. સગા-સંબંધીઓ ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકશે. (પ્રિતેશભાઇ મો. ૮૧૬૦૨ ૬૨૮૮૮, નીરવભાઈ મો. ૮૮૬૬૯ ૯૩૩૪૧)

આ સમાચારને શેર કરો