‘સ્વાગત’માં CM: નાગરિકોને રાજ્ય કક્ષાએ આવવું જ ન પડે તેવી કાર્યપદ્ધતિ અપનાવવા કલેક્ટરોને સૂચના.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બીજીવાર શાસન સેવા દાયિત્વ સંભાળ્યા પછી પ્રથમ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને અરજદારોની રજુઆતો સાંભળી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના

Read more

રાજકોટ: રામવનનું આજે લોકાર્પણ કરશે: 28મી સુધી નિ:શુલ્ક પ્રવેશ.

રાજકોટના પ્રસિદ્ધ લોકમેળાનો આરંભ બુધવાર સાંજથી થઈ રહ્યો છે અને તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહેરમાં આવી રહ્યા છે અને

Read more

રંગીલા રાજકોટમાં આજથી લોકમેળો શરૂ: મેદાનમાં પાણીના ખાબોચિયા અને ગારા-કીચડનું સામ્રાજ્ય

રંગીલા રાજકોટની ઓળખસમા લોકમેળાનો આજે એટલે તા.17ને બુધવારે મુખ્યમંત્રી લોકમેળાને ખુલ્લો મૂકશે. આજે મુખ્યમંત્રી લોકમેળાને તો ખુલ્લો મૂકશે પરંતુ મેળાના

Read more

રાજકોટ:કાલે મુખ્યમંત્રીના નેતૃત્વમાં તિરંગાયાત્રા:1 લાખ લોકો જોડાશે.

રાજકોટ: આઝાદી કા અમૃત મહોત્સવ-હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આવતીકાલે તા. 12 ને શુક્રવારના સવારનાં 9 કલાકે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં

Read more

જામનગરમાં જ્યાં મુખ્યમંત્રી હાજર હતા ત્યાં જ કોંગ્રેસ નેતાએ શરીર પર કેરોસિન છાંટ્યું

‘ગાય માતાના હત્યારાઓ તમને ભગવાન માફ નહીં કરે.’ પોલીસની હાજરીમાં જ શહેર કોંગ્રેસ-પ્રમુખે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. આજે જામનગર કલેક્ટર કચેરી

Read more

મોરબી: મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

મોરબી : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં મોરબી ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં 1657 લાભાર્થીઓને રૂ. 3.45

Read more

આજે નાઈટ કરફ્યુનો છેલ્લો દિવસ, મોરબી અને વાંકાનેર સહિત 19 શહેરોમાંથી કરફ્યુ હટાવાયો.

રાજ્ય સરકારે આજે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં મોરબી અને વાંકાનેર સહિત 19 શહેરોને મોટી રાહત મળી છે. આ

Read more

CM બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં, આપ્યો આ આદેશ

જામનગરમાં મેઘરાજા મન મૂકીને વરસતા ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબકતાં

Read more