ટંકારા બન્યું ગોકુળયુ ઉત્સવ સમિતિ દ્વારા શુશોભન: યુવાચોક અને દેરીનાકે આકર્ષક પ્લોટ ઉભા કર્યા.

આવતી કાલે જન્માષ્ટમી પર્વ નિમિત્તે સવારે શહેરના રાજમાર્ગો ઉપર શોભાયાત્રા યોજાશે. ભગવાનશ્રી કૃષ્ણના અવતરણ દિવસ ને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ

Read more

વાંકાનેર: જન્માષ્ટમીના મેળના ગ્રાઉન્ડની હરાજીમાં રૂ. 19.50 લાખની બોલી લાગી….!!!

વાંકાનેર: આજે નગરપાલિકા કચેરી ખાતે બપોરે 12 વાગ્યે ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની અધ્યક્ષતામાં યોજાયેલ જાહેર હરાજીમાં કુલ 9 પાર્ટીઓએ બોલી

Read more

રંગીલા રાજકોટમાં આજથી લોકમેળો શરૂ: મેદાનમાં પાણીના ખાબોચિયા અને ગારા-કીચડનું સામ્રાજ્ય

રંગીલા રાજકોટની ઓળખસમા લોકમેળાનો આજે એટલે તા.17ને બુધવારે મુખ્યમંત્રી લોકમેળાને ખુલ્લો મૂકશે. આજે મુખ્યમંત્રી લોકમેળાને તો ખુલ્લો મૂકશે પરંતુ મેળાના

Read more

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તા.૧૪થી૨૧ સુધી રજા, ૨૨મી ઓગસ્ટથી ચાલુ થશે.

વાંકાનેર: ઓગસ્ટ મહિનો એટલે રજાનો મહિનો, ઓગસ્ટ મહિનામાં દસેક જેટલી રજાઓ આવે છે. જેમની અસર દરેક સરકારી કચેરી અને સંસ્થાઓમાં

Read more

હજારો માનવ મહેરામણ વચ્ચે આ વર્ષે પણ કનૈયો નહીં ફોડી શકે મટકી, નહીં થાય માનવ એક્તાના દર્શન

છેલ્લા બે વર્ષથી કોરોનાના કપરા કાળથી જન્માષ્ટમીના દ્રશ્યો જેવા કે શ્રીકૃષ્ણના રથના મુસ્લિમ સારથી કાસમ નહીં હોય રથ પર સવાર,

Read more

કાન્હાને મનાવવા અને ટંકારામા લાવવા તૈયારી શરૂ.

By જયેશ ભટાસણા – ટંકારાઆવતીકાલે સવારે ૧૦ વાગ્યે દેરીનાકાથી શોભાયાત્રા નિકળશે. શહેરના રાજમાર્ગો ઝળહળી ઉઠયા. નંદધેર આનંદભયો શ્રી કૃષ્ણના જન્મ

Read more

સાતમ-આઠમ પર નહિ પણ સાતમ-આઠમ બાદ વરસાદ -અશોક પટેલ

જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની આગાહી : ચોમાસુ ધરી ગુજરાતની નજીક આવી રહી છે : દક્ષિણ મધ્ય ગુજરાતમાં 30 ઓગષ્ટથી

Read more

કોઠારીયામાં સતત બીજા વર્ષે પણ ભગવાન કૃષ્ણની રથયાત્રા મોકૂફ

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં દર વર્ષે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે .પરંતુ આ કોરોના મહામારીને લીધે કોઠારિયા ગામના નાગરીકોના

Read more

મેળા રસિકો માટે માઠા સમાચાર: સૌરાષ્ટ્રના ક્યાં કયા મેળા ત્યાં રદ જાણવા વાંચો.

રાજકોટના રેસકોર્સમાં વર્ષોથી લોકમેળો ભરાય છે . કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વહિવટી તંત્રએ નિર્ણય લીધો છે. જીલ્લામાં ઘેલા સોમનાથ-ઇશ્વરીયા-ઓસમ

Read more

વાંકાનેર: કોઠારીયામાં જન્માષ્ટમીનું આયોજન અને રથયાત્રા મોકુફ રાખવાનો નિર્ણય

આગામી જન્માષ્ટમીનો તહેવાર આવતો હોવાથી કોઠારીયા ગામમાં દર વર્ષે જન્માષ્ટમીના દિવસે વિશાળ રથયાત્રાનું આયોજન થાય છે .પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં

Read more