ટંકારા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવશે.

ઐતિહાસિક ક્ષણને મહામહોત્સવ નામ સાથે મહાશોભાયાત્રા મહાકવરેજ મહાપ્રસાદ સહિતના અનેકોનેક કાર્યક્રમો યોજાશે. ટંકારા શહેરના તમામ હિન્દુ સમાજ દ્વારા મર્યાદાપુરૂષોતમ ભગવાન

Read more

ટંકારામાં ‘હોમગાર્ડ ડે’ ની વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી…

ટંકારા હોમગાર્ડ યુનિટ દ્વારા 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે

Read more

મહર્ષિ દયાનંદ સરસ્વતીની દ્રિ શતાબ્દી મહોત્સવને યાદગાર બનાવવા માટે ટંકારાને નગરપાલિકા બનાવવાની માંગ ઉઠી…

દેશ આખામાં ભવ્ય ઉજવણી થાય છે ત્યારે ઋષિની જન્મભૂમિ ને યાદગાર ભેટ આપવા માટે માંગણી. વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ

Read more

આજે ઉમંગ-ઉત્સાહથી દિવાળી પર્વ ઉજવાશે

કાલે ધોકાનો ધોખો છોડીને લોકો આનંદોત્સવ ઉજવશે ગ્રીટીંગ્ઝ કાર્ડ, રૃબરૂ સાલમુબારક બાદ ફટાકડા ફોડવાનું પ્રમાણ ક્રમશઃ ઘટાડો જ્યારે દિવાળી પૂજન,

Read more

વાંકાનેર પાટીદાર સમાજ દ્રારા શરદપૂર્ણિમાની શાનદાર ઉજવણી…

પાટીદાર સમાજ માણ્યો શરતોત્સવ વાંકાનેર: શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે પાટીદાર સમાજના નાના નાના ભૂલકા, બાળકો, યુવાન ભાઈ -બહેનો અને વડીલો બહોળી

Read more

પીપળીયા-રાજમાં ઈદ-એ-મિલાદુન્નબી નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

વાંકાનેર: પીપળીયા રાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (મોટી જમાત પીપળીયા રાજ) અને લાઈફ સેન્ટર રાજકોટના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પહજરત મોહમ્મદ

Read more

દાવતે ઇસ્લામી ઇન્ડિયાના વેલ્ફર ડિપાર્ટમેન્ટ GNRF (ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન) દ્વારા ફ્રૂટ કીટ વિતરણ

વાંકાનેર: ઇસ્લામના મહાન પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મ દિવસ (ઇદ મિલાદુન્નબી) ના પ્રસંગે દાવતે ઇસ્લામીના વેલ્ફેર ડિપાર્ટમેન્ટ GNRF (ગરીબ નવાઝ

Read more

ટંકારા બન્યું ગોકુળયુ ઉત્સવ સમિતિ દ્વારા શુશોભન: યુવાચોક અને દેરીનાકે આકર્ષક પ્લોટ ઉભા કર્યા.

આવતી કાલે જન્માષ્ટમી પર્વ નિમિત્તે સવારે શહેરના રાજમાર્ગો ઉપર શોભાયાત્રા યોજાશે. ભગવાનશ્રી કૃષ્ણના અવતરણ દિવસ ને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ

Read more

વાંકાનેર: ચંદ્રયાન 3નું સફળ લેન્ડિંગ થતાં માર્કેટ ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઇ

વાંકાનેર : વિશ્વભરની ભારત દ્વારા પ્રયાણ કરવામાં આવેલ ચંદ્રયાન ૩ ઉપર નજર રાખી રહ્યા હતા ત્યારે બુધવારે સાંજે ચંદ્રયાન ચંદ્ર

Read more

આજે સમગ્ર દેશવાસીઓ દેશભકિતના રંગે રંગાશે

આજે સમગ્ર દેશવાસીઓ દેશભકિતના રંગે રંગાશે.77માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે આજે વડાપ્રધાન મોદી 10મી વખત દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે.સ્વતંત્રતા

Read more