પીપળીયા-રાજમાં ઈદ-એ-મિલાદુન્નબી નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

વાંકાનેર: પીપળીયા રાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (મોટી જમાત પીપળીયા રાજ) અને લાઈફ સેન્ટર રાજકોટના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પહજરત મોહમ્મદ

Read more

દાવતે ઇસ્લામી ઇન્ડિયાના વેલ્ફર ડિપાર્ટમેન્ટ GNRF (ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન) દ્વારા ફ્રૂટ કીટ વિતરણ

વાંકાનેર: ઇસ્લામના મહાન પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના જન્મ દિવસ (ઇદ મિલાદુન્નબી) ના પ્રસંગે દાવતે ઇસ્લામીના વેલ્ફેર ડિપાર્ટમેન્ટ GNRF (ગરીબ નવાઝ

Read more

વાંકાનેરના ‘અલ-ઇકરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું ‘ઈદ-એ-મિલાદ’ પર સ્પેશિયલ ઉમરાહનું ખાસ આયોજન…

(Promotional Artical) વાંકાનેર: મુસ્લિમ સમાજમાં હજજનું ખૂબ જ મહત્વ રહેલું છે, તાજેતરમાં જ ઘણા બધા હાજીઓ હજ કરીને પરત ઘરે

Read more

વાંકાનેર: ઈદ-એ -મિલાદુનબ્બીની સરકારની ગાઈડલાઈન સાથે, શાનો શોકતથી ઉજવણી

વાંકાનેર: આજે ઈદ-એ -મિલાદુનબ્બીની ઉજવણી વાંકાનેર શહેર તેમજ તાલુકાના મુસ્લિમ વસ્તીવાળા 51 જેટલા ગામોમાં સરકારની ગાઇડ લાઇન સાથે શાન ઓ

Read more

વાંકાનેર: આશિકાને રસૂલ ગ્રુપ -ચંદ્રપુર દ્વારા મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની શાનદાર ઉજવણી

વાંકાનેર: ચંદ્રપુરના આશિકાને રસુલ ગ્રુપ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં

Read more

ઈદે મિલાદુન્નબીના ઝુલુસ દરમિયાન વાંકાનેર પોલિસે સરબતનું વિતરણ કર્યું

વાંકાનેર : વાંકાનેરમાં આજે જશને ઈદે મીલાદુન્ન નબીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને ઈદ નિમિતે ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું

Read more

‘આશિકે રસુલ ગ્રૂપ’ ચંદ્રપૂર દ્રારા હઝરત મોહંમદ પયગમબર સાહેબના જન્મદિવસની અનોખી ઉજવણી

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના આશીકે રસુલ ગ્રુપ દ્વારા પેયગંબર સાહેબ મોહમ્મદ રસુલલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ના જન્મદિવસ એટલે કે ઇદે મિલાદુન્નબીની

Read more

વાંકાનેર: અરણીટીંબા ગામે ઈદે મીલાદુન્ન નબીનું શાનદાર ઝુલુસ નીકળ્યું..

વાંકાનેર: તાલુકાના અરણીટીંબા ગામમાં જશને ઈદે મીલાદુન્ન નબીની શાનદાર ઉજવણી કરવામાં આવી. આ ઝુલુસે મોહંમદીમાં મુસ્લિમ બિરાદરોએ પોતપોતાના વાહનો શણગારી

Read more

વાંકાનેર: તીથવા ગામે ઈદે મીલાદુન્ન નબીનું શાનદાર ઝુલુસ નીકળ્યું..

વાંકાનેર: તાલુકાના સૌથી મોટા એવા તિથવા ગામમાં જશને ઈદે મીલાદુન્ન નબીની શાનદાર ઉજવણી કરવામાં આવી. ગામના તમામ લોકો ઝુલુસે મોહંમદીમાં

Read more