skip to content

રાજ્ય કક્ષાના હાઈટ હન્ટ કેમ્પમાં મોરબી જિલ્લાની 4 માંથી સજનપર શાળાની 3 વિધાર્થિનીઓ પસંદગી.

ટંકારા: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્ય કક્ષાના હાઈટ હન્ટ કેમ્પમાં મોરબી જિલ્લાની 4 માંથી 3 વિધાર્થિનીઓ શ્રી સજનપર પ્રા.

Read more

હડમતિયા કન્યા તાલુકા શાળામાં 2023-24 નો વિદાય સમારંભ યોજાયો

હડમતિયા કન્યા કન્યા શાળામાં વિદાય સમારંભ યોજાયો વિધાર્થીનીઓ ૧૮ અને વિધાર્થીઓ ૧૬ કુલ ૩૪ વિધાર્થીઓનો ધોરણ -૮ નો વિદાય સમારંભ

Read more

હડમતિયા હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર દ્વારા મચ્છરનો ઉપદ્રવ અટકાવવા ખુલ્લા પાણીમાં ગપ્પી માછલી મુકવામાં આવી

ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલા અભિયાન અંતર્ગત “મેલેરિયા મુક્ત ગુજરાત” અભિયાનને સાર્થક કરવા સ્કૂલોની આજુબાજુના તળાવોમાં ગપ્પી માછલી મુકવામાં આવી

Read more

હડમતિયામાં વિજલાઈનમાં શોર્ટસર્કીટ થતા ખેડૂતની દોઢ વિઘાની કળબ બળીને થઈ ગઈ રાખ…

હમણાં કેટલાસક સમયથી પીજીવીસીએલના ધાંધિયા ના કારણે ઈલેક્ટ્રીક લાઈનમાં શોર્ટસર્કીટ થાય છે અને ખેડૂતોએ ભારે મહેનત કરીને તૈયાર કરેલા પાકમાં

Read more

મોરબી સિવિલ હોસ્પિટલમાં બોન્ડ પર ફરજ બજાવતા ડૉ.કાજલબેન ડાકાએ GPSCમાં મેદાન માર્યું.

હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં બોન્ડ પર ફરજ બજાવતી ડો. કાજલબેન ડાકા એ GPSC માં મેદાન માર્યું ટંકારા તાલુકાના હડમતિયા ગામના

Read more

હડમતિયા કન્યા શાળાની 6 વિધાર્થીનીઓએ NMMSની પરીક્ષા પાસ કરી.

ટંકારા તાલુકાના હડમતિયા ગામની કન્યા તાલુકા શાળામા અભ્યાસ કરતી બંને વિધાર્થીનીઓએ વર્ષ ૨૦૨૨-૨૩ માં રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત દ્વારા લેવાયેલ

Read more

હડમતીયા નિવાસી ડો. કેયુર પટેલને BSF નું સર્વોચ્ચ સન્માન એનાયત કરાયું

ટંકારા તાલુકાના હડમતીયા ગામના વતની ડો. કેયુર મગનભાઈ પટેલને બીએસએફમાં ડોક્ટર તરીકે નિષ્ઠા અને પ્રમાણિકતા તેમજ પ્રશંસનીય કામગીરી બદલ ગવર્ન્મેન્ટ

Read more

હડમતિયા કન્યાશાળામાં 74 માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી….

હડમતીયા: રાજ્ય સરકારના પરિપત્ર મુજબ ગામમાં સૌથી વધું અભ્યાસ કરેલી દિકરી અને કન્યાકેળવણી પ્રાધાન્ય આપવા માટે ” એક સલામ દિકરીને

Read more

નસીતપરમાં દેવ દિવાળીના રોજ ગૌ શાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક રા’નવઘણ ભજવાશે.

ટંકારા: આગામી તારીખ ૦૮/૧૧/૨૦૨૨ ને મંગળવાર ને દેવ દિવાળીના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામે શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ

Read more

હડમતિયા રામજી મંદિરમાં ભગવાનને અન્નકુટ ધરતા ગ્રામજનો

હડમતિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રીરામ,લક્ષ્મણ,જાનકીજીના વાઘા (કપડા) બદલાવી તેમજ રાધા-ક્રિષ્નાજીને ૫૬ ભોગના અન્નકુટ

Read more