Placeholder canvas

નસીતપરમાં દેવ દિવાળીના રોજ ગૌ શાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક રા’નવઘણ ભજવાશે.

ટંકારા: આગામી તારીખ ૦૮/૧૧/૨૦૨૨ ને મંગળવાર ને દેવ દિવાળીના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામે શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ – નસીતપર ના લાભાર્થે શ્રી જય અંબે ગૌ સેવા યુવક મંડળ રાજપર (કું) દ્ઘારા મહાન ઐતિહાસિક નાટક રા’નવઘણ યાને આહીરની ઉદારતા અને સાથે કોમિક દિકરો દયારામ ભજવામાં આવશે.

આ નાટક અને કોમિક નિહાળવા તથા ગૌ સેવાના ભગીરથકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ વતી ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવા માં આવે છે.

આ સમાચારને શેર કરો