હાઈકોર્ટના ગુજરાત સરકારને સણસણતા સવાલો…

ગુજરાતમાં કોરોના સંક્રમણ સામેની કામગીરીમાં રાજય સરકારને ‘ઉભા પગે’ રાખી રહેલી ગુજરાત હાઈકોર્ટ આજે સરકારને વીવીઆઈપી સવલત અને કોરોના હોસ્પીટલના

Read more

રાજકોટ: આવતીકાલથી મીની લોકડાઉન, શુ બંધ રહેશે? શુ ચાલુ રહેશે? જાણવા વાંચો

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ બાદ આજે રાજય સરકારે આવતીકાલથી અમલમાં આવે તે રીતે રાજયના વધુ 9 શહેરોમાં નાઇટ

Read more

રાજકોટમાં કોરોના કાળો કેર : 76ના મોતથી હાહાકાર

ગઈકાલના 62માંથી 17 મોત કોરોનાથી જાહેર કરતું તંત્ર, હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધી માટે 306 લોકોની મદદની ગુહાર કરી રાજકોટમાં કોરોના કાળ

Read more

લૂંટ,લૂંટને લૂંટ: લીંબુ, મોસંબી અને નારિયેળના ભાવ આસમાને…

કોરોના સંક્રમણના સમયમાં એક તરફ સેવાભાવી સંસ્થાઓ દર્દીઓ અને તેમના પરિવારજનોને મફત ભોજન આપી રહી છે ત્યારે વેપારીઓએ ઉઘાડી લૂંટ

Read more

સાહિત્ય જગતને મોટીખોટ: કવિ દાદનું 82 વર્ષની ઉંમરે નિધન

પદ્મશ્રી કવિ દાદ આપણી વચ્ચે નથી રહ્યાં. થોડા દિવસ પહેલા પુત્ર મહેશદાનના અવસાનનો આઘાત કવિ દાદ ખમી શક્યા નહીં અને

Read more

રાજકોટ: ધોળા દિવસે જવેલર્સ માલિકની બંદૂકની અણીએ રૂ.1 કરોડના દાગીનાની લૂંટ

ત્રણ હિન્દી ભાષી શખ્સોએ લમણે બંદૂક તાકી, લૂંટ ચલાવી જવેલર્સના માલિકને તિજોરીમાં પુરી દીધા… રાજકોટઃ શહેરના પેડક રોડ નજીક ચંપકનગર

Read more

CMના હોમટાઉનમાં ઓક્સિજન રિફિલિંગ માટે 20 કિ.મી.ના ધક્કા

શહેરમાં ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં પણ તંત્ર નિષ્ફળ: બાટલા રિફિલિંગ માટે દર્દીના સગાઓની રઝળપાટ છતા તંત્ર દ્વારા સ્થિતિ કાબૂમાં હોવાની ડંફાશ

Read more

કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં તમામ બ્લડ ગ્રુપની જરૂરીયાત

દર્દીઓ, થેલેસેમીયા પીડિત બાળકોનાં જીવન બચાવવાની અમૂલ્ય તક, આગેવાનોને સંસ્થાઓને રકતદાન કેમ્પ કરાવવા અપીલ, ૧૮થી ૪૫ વર્ષની વય જુથનાં લોકો,

Read more

વાંકાનેર: જસવંતીબેન હરીલાલ પંડયાનું અવસાન

શ્રી ઓદીચ્ય બ્રાહ્મણ જસવંતીબેન પંડયા જેઓ સ્વ.ચંદ્રકાંતભાઈ દયારામભાઈ પંડયાનાં લઘુબંધુ હરીલાલ ડી. પંડયા (નિવૃત્ત પોસ્ટમેન)નાં ધર્મ પત્ની તથા સ્વ. વિશ્વનાથભાઈ

Read more

લાઈનમા રહો: બેડ, ઇન્જેક્શન અને ઓક્સિજન પછી વેપારીઓ હવે RTPCR ટેસ્ટ માટે લાઈનમાં !

વાંકાનેર સિવિલમાં રોજની આરટીપીસીઆરની 50 કીટ આવે છે તો વાંકાનેરના તમામ વેપારીઓનો આ ટેસ્ટ કેટલા દિવસમાં થઈ શકે? સરકારના અવા

Read more