Placeholder canvas

વાંકાનેર: જસવંતીબેન હરીલાલ પંડયાનું અવસાન

શ્રી ઓદીચ્ય બ્રાહ્મણ જસવંતીબેન પંડયા જેઓ સ્વ.ચંદ્રકાંતભાઈ દયારામભાઈ પંડયાનાં લઘુબંધુ હરીલાલ ડી. પંડયા (નિવૃત્ત પોસ્ટમેન)નાં ધર્મ પત્ની તથા સ્વ. વિશ્વનાથભાઈ કાનજીભાઈ મહેતાનાં દીકરી અને ગૌરાંગ પંડયાનાં માતુશ્રી તેમજ હર્ષાબેન જયેશકુમાર જાની, કવિતાબેન વિજયકુમાર વ્યાસ તથા કૌશલભાઈ ચંદ્રકાંત ભાઈ પંડયાનાં કાકીનું તા. 25 એપ્રિલ 2021 ને રવિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે, વર્તમાન પરિસ્થિતિ અન્વયે બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હરીલાલ પંડયા 73831 21042
ગૌરાંગ પંડયા 92650 88456
કૌશલ પંડયા 97129 65055

આ સમાચારને શેર કરો