વાંકાનેર ભાટીયા સોસાયટીમાં આવેલ સ્મશાનની કાયાપલટ કરતી મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિ

વાંકાનેર : વાંકાનેર મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિના દ્વારા કોરોના મહામારી વચ્ચે પણ સેવાની જ્યોત પ્રજ્વલિત રાખી ભાટિયા સોસાયટીમાં આવેલ સ્મશાનની

Read more

કુવાડવાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું વિકરાળ રૂપ: ઓકસીજન-વેન્ટીલેટર માટે લોકોની દોડાદોડી

કુવાડવા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો : સ્થિતિ ગંભીર : તંત્ર તાત્કાલીક વ્યવસ્થા ગોઠવે સરપંચોનો આક્રોશ રાજકોટ જિલ્લાના કુવાડવા ગ્રામ્ય

Read more

કચ્છ: મુસ્લિમ સમાજના ધર્મગુરૂ અનવરશા બાવાસાહેબના ઇન્તેકાલથી મુસ્લિમ સમાજ શોકમાં

માંડવી: કચ્છ મુસ્લિમ સમાજ ધર્મગુરૂ સૈયદ હાજી અહેમદશા બાવા સાહેબના મોટા ફરઝંદ સૈયદ હાજી અનવરશા બાવા સાહેબની આજે અચાનક અણધારી

Read more

ટંકારામા તોલા રંગાઈ જાય એવા કરા પડ્યા: ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ

ટંકારા: આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ ટંકારામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને જોરદાર પવન ફૂંકાયો હતો અને એવામાં જ

Read more

વાંકાનેરમાં હવામાનમાં પલટો:કયાક વરસાદ ક્યાંક છાંટા, ગાજવીજ અને પવન સર્વત્ર

વાંકાનેર આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને બપોરે ખૂબ ગરમી સાથે બસ વરસાદ તૂટી પડશે તેવું લાગતું હતું તેની

Read more

લે આલે ! તંત્રની ભૂલના કારણે વાંકાનેરમાં થઈ ગયું એક દિવસનું ‘ધરાહાર’ લોકડાઉન !!

વાંકાનેર: આજે સવારમાં જ વાંકાનેરમાં પણ મીની લોકડાઉન લાગુ પડ્યાના સમાચારો વહેતા થયા, તેવામાં જ વાંકાનેર શહેર પીઆઇ રાઠોડ પોલીસ

Read more

શોભનાબેન પ્રભુલાલ મહેતાનું અવસાન, ગુરુવારે ટેલિફોનિક બેસણું

વાંકાનેર : શોભનાબેન પ્રભુલાલ મહેતા (ઉ.વ.68)નું તા.27/4/2021 ના રોજ અવસાન થયેલ છે. તેઓ સ્વ. પ્રભુલાલ મગનલાલ મહેતાનાં પત્ની અને યોગેશભાઈ

Read more

સમગ્ર મોરબી જિલ્લામાં 5મી મેં સુધી મીની લોકડાઉન: જીવનજરૂરી વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે.

રાજય સરકારની ગાઈડલાઈન અનુસાર ચા-પાનના ગલ્લા અને દુકાનો, સલુન-સિનેમા-મોલ-મંદિરો-મેળાવડાઓ બંધ રહેશે. મોરબી જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તાર-ગામડાઓમાં આજથી પાંચમી મે સુધી

Read more

રાજકોટ: ચૌધરી ગ્રાઉન્ડમાં ડોમ બનાવી બેડ ઉભા કરવાનો પ્રયોગ સફળ

રાજકોટમાં કોરોના બેકાબૂ બની જવાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ખીચોખીચ થઈ જતાં દાખલ થવા માટે દર્દીઓએ લાંબી કતારોમાં

Read more