વાંકાનેર માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસીએશનનાં પ્રમુખ તરીકે બાદી અને ઉપપ્રમુખ તરીકે મેઘાણી બિનહરીફ.

વાંકાનેર:આજ રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દલાલ એસોસીએશનનાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની મીટીંગ મળી હતી જેમાં પ્રમુખ તરીકે અલીભાઈ બાદીની

Read more

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આજથી કપાસની ઉતરાઈ બંધ

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં હાલના વરસાદી વાતાવરણના કારણે કપાસની ઊતરાઈ બંધ કરવામાં આવી છે, કપાસ સિવાયની તમામ જણસીની ઉતરાઈ ચાલુ રહેશે.

Read more

ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘૂસ્યું પ્રતિબંધિત ચાઈનીઝ લસણ..!!

ગોંડલનાં અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડમાં કોઈ ખેડૂત દ્વારા દેશમાં પ્રતિબંધિત ચાઈનાનાં લસણનાં ૩૦ જેટલા કટ્ટા ઘુસાડવામાં આવ્યા હતા. વેપારીઓએ યાર્ડનાં

Read more

વાંકાનેર માર્કેટ યાર્ડ વરસાદના કારણે શુક્ર શનિ અને રવિ બંધ રહેશે.

વાંકાનેર: વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે વરસાદની આગાહી હોવાના કારણે આગામી શુક્ર, શનિ અને

Read more

જન્માષ્ટમી પર વાંકાનેર,મોરબી અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ કેટલા દિવસ બંધ રહેશે ?જાણવા વાંચો.

હવે જન્માષ્ટમીના તહેવારને બસ ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાંકાનેર મોરબી અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે

Read more

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઈદમાં ત્રણ દિવસની રજા રહેશે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં બકરી ઈદના તહેવાર નિમિત્તે ત્રણ દિવસની રજા રહેશે. આ રજાના દિવસોમાં યાદનું તમામ પ્રકારનું કામ બંધ રહેશે

Read more

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તા.25 માર્ચ થી 31 માર્ચ સુધી બંધ રહેશે…

વાંકાનેર : વર્ષનો છેલ્લો મહિનો માર્ચ ચાલી રહ્યો છે, ત્યારે આખા વર્ષના હિસાબ કિતાબો પૂરા કરીને ચોખા કરવાના હોય છે

Read more

રાજકોટ માર્કેટિંગ યાર્ડ 23 માર્ચથી 1લી એપ્રિલ સુધી બંધ રહેશે…

રાજકોટ મુખ્ય માર્કેટ યાર્ડમાં કામ કરતાં કમીશન એજન્ટ,વેપારીઓને સને ૨૦૨૩.૨૦૨૪ ના વાર્ષિક હિસાબો પુરા કરવા માટે માર્કેટ યાર્ડમાં ખરીદ વેચાણનું

Read more

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારે રજા રહેશે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારે મહર્ષિ દયાનંદ સરસ્વીતીની 200મી જન્મ જયંતિ નિમિતે રજા જાહેર કરવામાં આવેલ છે વાંકાનેર માર્કેટિંગ સાથે

Read more

વાંકાનેર: સોમવારે માર્કેટિંગ યાર્ડમા રજા જાહેર…

વાંકાનેર : આગામી તા. 22 જાન્યુઆરીને સોમવારના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના નવનિર્મિત મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

Read more