આગામી સોમવારે મોરબી જિલ્લામાં જાહેર રજા…

આગામી તા. ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતિ નિમિત્તે ૨૦૦માં જન્મોતસ્વ જ્ઞાન જ્યોતિ પર્વ – સ્મરણોત્સવ સમારોહ

Read more

ટંકારા: તા.10થી12 સુધી ત્રિ-દિવસીય મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મા જન્મોત્સવની થશે ભવ્ય ઉજવણી

આગામી 10 તારીખે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માનનીય રાજયપાલ આચાર્ય દેવવ્રતજી હસ્તે મહોત્સવનો પ્રારંભ થશે 11 તારીખે આલા કક્ષાના

Read more

આજે 23મી જાન્યુઆરી એટલે “નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી”

 “તુમ મુજે ખૂન દો મેં તુમ્હેં આઝાદી દુંગા” – સુભાષબાબુ નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897નાં રોજ ઓરિસાના કટક શહેરમાં

Read more

ટંકારા: ડૉ.બાબાસાહેબની 132મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

14 એપ્રિલે સવારે 9 વાગ્યે ડો. આંબેડકર ભવન ટંકારાથી ભારતના બંધારણ ધડવૈયાને ફુલહાર કરી વિશાળ રેલી શહેરના રાજમાર્ગો ઉપર ફરશે.

Read more

ટંકારાના સ્વામી દયાનંદ સરસ્વતીની આવતી કાલે 200મી જન્મ જયંતિ

ટંકારાના સ્વામી દયાનંદ સરસ્વતીની આવતી કાલે 200મી જન્મ જયંતિ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ 12 ફેબ્રુઆરી ને સવારે 9 વાગ્યે દિલ્હી ખાતે

Read more

શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની ૭૨૨મી જન્મજયંતીની ઉજવણી…

by રવિ લખતરિયા -વાંકાનેર.વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન વાંકાનેર દ્વારા સમસ્ત વાણંદ સમાજ ના સંત શિરોમણી શ્રી સેનજી મહારાજ ની

Read more

આજે ડૉ.આંબેડકર જયંતિ: જાણો બાબાસાહેબ વિશેના 7 અજાણ્યા તથ્યો

આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ છે, સમગ્ર ભારતભરમાં બાબાસાહેબને યાદ કરવામાં આવશે તેમના સ્ટેચ્યુને ફુલહાર કરાશે અને વિવિધ કાર્યક્રમોનું પણ

Read more

મુળશંકર ઉર્ફે દયારામની બાલ્ય અવસ્થા, પઠન પાઠન, બોધરાત્રી, વૈરાગ્ય અને ગુર્હ ત્યાગ સુધીની સફર…

By જયેશ ભટાસણા – ટંકારા(અંક ત્રીજો)દેશ વિદેશમાં ટંકારા ગામને ઓળખ અપાવનાર સંસ્કૃતિ સંરક્ષક, પાખંડમર્દક, વિતરાગ ભિક્ષુક મુળશંકરનો જન્મ થયો સૌરાષ્ટ્ર

Read more

ટંકારામાં સ્વામી દયાનંદના જન્મ સ્થાનની જાણ જન્મના એક સૈકા પૂર્વે થઇ : આજે 199 મી જન્મ જયંતિ

બાળ મુળશંકરના મુસ્લિમ મિત્ર ઈબ્રાહીમ, સ્વામીજીના ભાણેજ પોપટલાલ રાવલ અને રાજ દરબારની માહિતીથી જન્મસ્થાન ટંકારા જ હોવાનું સ્થાપિત થયું. By

Read more

કાંશીરામ સાહેબની 86મી જયંતિ નિમિતે વાંકાનેરમાં SSD દ્રારા રેલી,સલામી અને સભાનું આયોજન

વાંકાનેર: આવતીકાલે તારીખ 15 ના રોજ કાશીરામ સાહેબની 86મી જન્મ જયંતી ઉજવણી નિમિતે વાંકાનેર એસ એસ ડી દ્વારા રેલી, સલામી

Read more