ગુજરાતમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો

રાજ્યોમાં વધતા કોરોનાના કેસ અંગે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્દ્રીય

Read more

શિયાળમાં ગોળની ચિક્કી ખાવાના અનેક ફાયદા :આરોગ્ય માટે ચકાચક…

શિયાળા દરમિયાન દેશમાં ઘણા પરંપરાગત ખોરાક તૈયાર કરવામાં આવે છે, જે  ખૂબ જ લોકપ્રિય ભારતીય મીઠાઈ છે. તેને બનાવવામાં મગફળી,દાળિયા,

Read more

નવું સરનામું નોંધી લેશો: હવે ખોરજીયા લેબોરેટરી સંપૂર્ણ સુવિધા સાથે વિશાળ અને સાનુકૂળ જગ્યાએ…

વાંકાનેરમાં કેટલાક દાયકાઓથી દર્દીઓના રોગના વિવિધ પ્રકારના ટેસ્ટ કરતી ખોરજીયા લેબોટરી હવે સંપૂર્ણ સુવિધાથી સજ્જ વિશાળ અને સાનુકૂળ જગ્યાએ સિફટ

Read more

શિયાળાની ઠંડીમાં તાપણું સ્વાસ્થ્ય માટે છે નુકસાનકારક?, થઈ શકે છે આ ગંભીર બિમારી

શિયાળામાં દરેક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરે છે અને ઠંડીથી આંશિક રાહત મેળવે છે. પરંતું શું તમે જાણો છો

Read more

દરરોજ 10 મિનિટ આ રીતે બેસવાથી ઘણી બીમારીઓથી રાહત મળે છે.

યોગ કરવાથી મનને શાંતિ તો મળે જ છે સાથે સાથે શરીર પણ સ્વસ્થ રહે છે. કપાલભાતિ અને પ્રાણાયામ માટે સુખાસનમાં

Read more

શિયાળામાં મોજથી ખાવ અંજીર : શરીર માટે ખૂબ જ ગુણકારી છે.

ઋતુ બદલાતા, ખરાબ વાતાવરણ અને હવામાં ભેજ હોવાને કારણે ગળું ખરાબ થવું, શરદી-ખાંસીની અસર થાય છે ત્યારે અંજીર શિયાળામાં ખવાતુ સૌથી મનપસંદ

Read more

શિયાળામાં ગરમ પાણીથી ન્હાવું જોઈએ કે ઠંડા પાણીથી?

શિયાળામાં હુંફાળા પાણીથી ન્હાવાથી શરદી થતી નથી અને તે શરદી અને ઉધરસને પણ દૂર રાખે છે. બીજું, રક્ત પરિભ્રમણ પણ

Read more

આજે 18 નવેમ્બર, એટલે ‘નેચરોપથી ડે’

નેચરોપેથી એ પ્રાચીન ભારતની ચિકિત્સા પદ્ધતિ છે. જે જીવનના શારીરિક, માનસિક, નૈતિક, આધ્યાત્મિક અને સર્જનાત્મક સિદ્ધાંતો પર આધારિત છે. તેમાં મુખ્યત્વે શરીરની રોગપ્રતિકારક

Read more

આજે 7 નવેમ્બર, “રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ”

‘કેન્સર’ એટલે ‘કેન્સલ’ નહીં કેન્સર નિવારણ અને વહેલી તકે તપાસ અંગે જાગૃતિ લાવવા ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ’ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય કેન્સર

Read more