આજે 10મી ફેબ્રુઆરી એટલે “વિશ્વ કઠોળ દિવસ”

સોયાબીનમાં નોનવેજ કરતા પણ વધારે પ્રોટીન હોય છે. વિશ્વ કઠોળ દિવસ શરૂ કરવા પાછળનો હેતુ સંયુક્ત રાષ્ટ્રનાં ‘ફૂડ એન્ડ એગ્રીકલ્ચર

Read more

શિયાળમાં ગોળની ચિક્કી ખાવાના અનેક ફાયદા :આરોગ્ય માટે ચકાચક…

શિયાળા દરમિયાન દેશમાં ઘણા પરંપરાગત ખોરાક તૈયાર કરવામાં આવે છે, જે  ખૂબ જ લોકપ્રિય ભારતીય મીઠાઈ છે. તેને બનાવવામાં મગફળી,દાળિયા,

Read more

રાજકોટમાંથી 1600 કિલો અખાદ્ય પનીરનો જથ્થો પકડાયો

રાજકોટમાં અત્યારે કોઈ પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં તરેહ તરેહની વાનગીઓ પીરસતી હોટેલ કે રેસ્ટોરન્ટ ધમધમતા ન હોય…લોકોમાં

Read more

સ્વાસ્થ્યકારક સરગવો: 300થી વધુ રોગોની દવા…

સરગવાનાં મૂળથી લઈને એનાં પાન અને એનાં ફળો પણ ફાયદાકારક છે. સરગવાની દાંડીઓ, પાંદડાં, છાલ, ફૂલો, ફળો અને અન્ય ઘણા ભાગોનો ઉપયોગ વિવિધ રીતે

Read more

ઉનાળામાં કેવો ખોરાક લેવો જોઇએ? જાણવા વાંચો…

ઉનાળામાં બપોરે બહારથી ઘરે આવો અને મનભાવન પકવાન પીરસવામાં આવે તો પણ એકી અવાજે બોલી જવાય ભોજન કરવાની જરાપણ ઈચ્છા

Read more

રાજકોટ: ફરાળી ચીજ-વસ્તુઓ બનાવનાર 20 વેપારીઓને ત્યાંગ ચેકિંગ, રૂા.2.95 લાખનો દંડ

ધાણાજીરામાં કલર અને સ્ટાર્ચની ભેળસેળ: હળદરમાં હેવી મેટલ્સની હાજરી મળી આવી, સીંગતેલમાં વધુ માત્રામાં આયોડીન જણાતા નમુના ફેઈલ રાજકોટ: ફરાળી

Read more

સરકારની જાહેરાત: રાજ્યના 60 લાખ APL-1 કાર્ડધારને મળશે મફત અનાજ

આ નિર્ણયને પરિણામે રાજ્યના 60 લાખથી વધુ મધ્યમવર્ગીય પરિવારોના 2.50 થી 3 કરોડ લોકોને મોટી રાહત થશે મુખ્યમંત્રી વિજય રૂપાણી

Read more

લોકડાઉનમાં ગરીબો માટે રાહતના સમાચાર : ગુજરાત સરકાર અનાજ, ખાંડ, દાળ વિનામુલ્યે આપશે

વડાપ્રધાન એ કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં સમગ્ર દેશમાં 21 દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં શ્રમજીવી વર્ગો

Read more

રેસ્ટોરન્ટના રસોડાનાં દરવાજા પરથી ‘નો એન્ટ્રી’ના પાટીયા ઉતારી લેવા પડશે.

હવે રેસ્ટોરન્ટના રસોડામાં ગ્રાહક જઈ શકશે, નો એન્ટ્રી વિધાઉટ પરમિશનના પાટીયા ઉતારી લેવા પડશે કોઈપણ રેસ્ટોરન્ટના રસોડામાં ગ્રાહક હવે વિના

Read more