skip to content

રાજકોટની જયોતિ સીએનસીનું વેન્ટીલેટર ‘ધમણ’ તૈયાર: સફળ પરીક્ષણ

ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને કદાચ તે વકરે તો આરોગ્ય સવલતો પર્યાપ્ત રહે તેવી આગોતરી તૈયારીના ભાગરૂપે ઘરઆંગણે

Read more

લોકડાઉનમાં ગરીબો માટે રાહતના સમાચાર : ગુજરાત સરકાર અનાજ, ખાંડ, દાળ વિનામુલ્યે આપશે

વડાપ્રધાન એ કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં સમગ્ર દેશમાં 21 દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં શ્રમજીવી વર્ગો

Read more

ઇમરજન્સી સિવાય બહાર નીકળવું જ નહીં, ધ્યાન નહીં રાખો તો પસ્તાવાનો વારો આવશે : વિજય રૂપાણી

કોરોના સામે લડત : કારણ વગર બહાર નીકળતા લોકોને અટકાવવાની પોલીસને સૂચના આપવામાં આવી. ગાંધીનગર : વડાપ્રધાન મોદીએ સવારે ટ્વિટ

Read more

ગુજરાતમાં કોરાનાના છ નવા કેસ: 13 પોઝીટીવ થયા

રાજયમાં વાયરસે ગતિ પકડતા ચિંતા વધી હોવાનો સંકેત: કોરોનાના બીજા અને ત્રીજા તબકકા વચ્ચે પસાર થઈ રહયા છીએ: ગમે તે

Read more

રવિવારે જનતા કર્ફ્યૂ : ST, સીટી બસ, BRTS બધું જ બંધ રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ ગુરુવારે રાત્રે 8 વાગ્યે દેશવાસીઓને સંબંધોન કર્યા હતા. તેમણે મહત્વની વાત જણાવી હતી. વૈશ્વિક મહામારી

Read more

રાજકોટ: CAAના સમર્થનમાં તિરંગા યાત્રા, CM રૂપાણએ ફલેગ ઓફ આપી

રાજકોટ: શહેરમાં નાગરિક્તા સંશોધન કાયદા (CAA)ના સમર્થનમાં યોજાયેલ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં હજારોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યું

Read more

જામકંડોરણા: શાહી લગ્નોત્સવમાં 156 નવદંપતીને આશીર્વાદ પાઠવવા મુખ્યમંત્રી સહિત સંતો મહંતો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

રાજકોટ : શહેરનાં જામકંડોરણા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરતા હતા. જે આ વર્ષે પણ તેમના

Read more

હેલ્મેટ મુદ્દે સરકારનો યૂ-ટર્ન: સરકારે હાઇકોર્ટેમાં સોગંધનામું રજૂ કર્યુ કે ‘રાજ્યમાં હેલ્મેટ મરજિયાત હતું જ નહીં..!!

ચોથી ડિસેમ્બર, 2019ના સરકારે કહ્યું, હેલ્મેટ મરજીયાત; હવે કહ્યું, ‘પાછળ બેસનારે પણ પહેરવું પડશે’ ગુજરાતની રૂપાણી સરકાર માટે હેલ્મેટનો મુદ્દો

Read more

ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીનું ₹ 191 કરોડમાં ખરેદેલુ વિમાન અમદાવાદ આવી પહોચ્યુ.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે રૂપિયા 191 કરોડ રૂપિયાનું ખરીદવામાં આવેલુ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચ્યુ હતું. વિજય રૂપાણીનું

Read more

ગુજરાતમાં બાળ મૃત્યુ વિશે સવાલ પૂછાતાં જ CM રૂપાણીએ મૌન ધારણ કરીને ચાલતી પક્કડી..!

પત્રકારોએ પૂછ્યું ‘રાજ્યના રાજકોટ અને અમદાવાદમાં પણ બાળ મૃત્યુ….’ મુખ્યમંત્રી સવાલ પૂરો થાય એ પહેલાં જ પ્રેસ સાથેનો વાર્તાલાપ પડતો

Read more