Placeholder canvas

નાના ખીજડીયાના સ્વ ગંગારામભાઈ બારૈયાનું દુઃખદ અવસાન.

નાના ખીજડીયા નિવાસી ગંગારામભાઈ પંચાણભાઈ બારૈયાનું દુઃખદ અવસાન થયેલ છે. સ્વ. ગંગારામભાઈ પંચાણભાઈ બારૈયાનું મંગળવાર તારીખ ૨૧/૧૧/૨૦૨૩ ના રોજ અવસાન થયેલ છે, સદગત બેસણું તારીખ ૨૩/૧૧/૨૦૨૩ ને ગુરુવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે નાના ખીજડીયા મુકામે રાખેલ છે.

આ સમાચારને શેર કરો