ટંકારા તાલુકાના હડમતીયા ગામે ભરાતો પાલણપીરનો મેળો જ્યાં લોકો ફરીથી લગ્ન કરે છે.

ભાદરવા વદ નોમ, દશમ અને અગિયાર સે લોકો અહીં સંસારની માયાજાળમાથી મુક્ત થઈને ભક્તિભાવમાં લિન થાય છે, પાલણપીરની જગ્યા અનેરો

Read more

વાંકાનેર: જડેશ્વર મહાદેવ મંદિરે મેળાનો કૃષિ મંત્રીના હસ્તે શુભારંભ….

વરસાદ ખેંચતા મહાદેવ કૃપા કરી વરસાદ આપે તેવી પ્રાર્થના કરી યાંત્રિક સાધનો ધરાવતા લોકો સલામતી અંગે ધ્યાન આપે તેવી ટકોર…

Read more

વાંકાનેર: નગરપાલિકા સ્ટેચ્યુથી મંદિર સુધી વેપારીઓને સ્ટોલ માટે જગ્યા ભાડેથી આપશે.

વાંકાનેર : સાતમ આઠમનાં તહેવારોમાં વાંકાનેરમાં જડેશ્વર રોડ ઉપર નાગા બાવાજી મંદિરનાં સાનિધ્યમાં પાલિકા દ્વારા વર્ષોથી લોકમેળાનું આયોજન કરવામાં આવે

Read more

વાંકાનેર: જન્માષ્ટમીના મેળના ગ્રાઉન્ડની હરાજીમાં રૂ. 19.50 લાખની બોલી લાગી….!!!

વાંકાનેર: આજે નગરપાલિકા કચેરી ખાતે બપોરે 12 વાગ્યે ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની અધ્યક્ષતામાં યોજાયેલ જાહેર હરાજીમાં કુલ 9 પાર્ટીઓએ બોલી

Read more

વાંકાનેર: ૨૯ ડિસેમ્બરના રોજ આઈટીઆઈમાં ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે.

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૨૯-૧૨-૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ., રાજકોટ-વાંકાનેર હાઈવે, તાલુકા સેવા સદન સામે, વાંકનેર ખાતે ઔદ્યોગિક

Read more

તરણેતરનો મેળો 30મી ઓગષ્ટથી 2જીસપ્ટેમ્બર સુધી યોજાશે.

તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે પાળિયાદના મહંત નિર્મળા બા બાવન ગજની ધજા ચડાવી પૂજા કરી મેળો ખુલ્લો મૂકાશે. કોરોનાકાળ બાદ

Read more

વાંકાનેર: આવતી કાલે ગુરુ ગોબિંદ ટાટા મોટર્સ દ્રારા સ્મોલ કોમર્શિયલ વ્હીકલ માટેનો લોન મેળો

(Promotional Artical) વાંકાનેર: આવતી કાલે ટાટા મોટર્સના સ્મોલ કોમર્શિયલ વ્હીકલ માટેનો લોન મેળો યોજાશે. આવતી કાલે તા.09/12/2021 ને ગુરુવારના રોજ

Read more

વાંકાનેર: આવતીકાલે આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા મહાલોન મેળો

(Promotional Article) વાંકાનેર: આવતીકાલે આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા વાંકાનેરમાં એક ભવ્ય મહાલોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે તા.17/12/2019ને

Read more

સોમનાથ ટ્રસ્ટની મોટી જાહેરાત, રદ થયેલો કાર્તિકી પૂનમનો મેળો 11-15 નવેમ્બરે યોજાશે.

‘મહા’ વાવાઝોડાના સંકટના કારણે રદ કરાયેલો સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો વાવાઝોડાનું સંકટ ટળતા ફરીથી યોજાવાની જાહેરાત કરાઈ છે. સોમનાથ ટ્રસ્ટના

Read more