ઓડિશાની પહોંચ્યું સુપર સાઇક્લોન અમ્ફાન, 102 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો

ઇમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં NDRFની 40 ટીમો તૈનાત કરવામાં આવી મહાચક્રવાતી વાવાઝોડું અમ્ફાન આજે બપોર

Read more

સોમનાથ ટ્રસ્ટની મોટી જાહેરાત, રદ થયેલો કાર્તિકી પૂનમનો મેળો 11-15 નવેમ્બરે યોજાશે.

‘મહા’ વાવાઝોડાના સંકટના કારણે રદ કરાયેલો સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો વાવાઝોડાનું સંકટ ટળતા ફરીથી યોજાવાની જાહેરાત કરાઈ છે. સોમનાથ ટ્રસ્ટના

Read more

વાંકાનેર તાલુકાનાં કેટલાક ગામોમાં જોરદાર પવન સાથે વરસાદ ચાલુ….

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાયો છે, હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતના કાંઠે પહોચતા વાવાઝોડુ હળવું થઈ જશે. ગુજરાતના કિનારેથી પસાર

Read more

આગમચેતી: ‘મહા’ વાવઝોડાના કારણે મોરબી જિલ્લાની 45 સગર્ભાને સલામત સ્થળે ખસેડાઇ

મોરબી જિલ્લામાં મહા વાવાઝોડાની આગાહીને પગલે જિલ્લા આરોગ્ય વિભાગે સાવચેતીના પગલાં લીધા છે.જેમાં આ દિવસોમાં ડીલેવરીની તારીખ આવતી હોય એવી

Read more

‘મહા’ વાવાઝોડાના કારણે તા. 6 અને 7 ના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.

વાંકાનેર: મહા વાવાઝોડાનું સંકટ ગુજરાત ઉપર મંડરાયેલુ છે અને આ વાવાઝોડાને કારણે ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી છે.

Read more

રાહતનાં સમાચાર : ‘મહા’ વાવાઝોડું ગુજરાત પહોચતા નબળું પડી જશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 7મી નવેમ્બરે આ વાવાઝોડું 80થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપથી દીવથી પોરબંદરનાં દરિયા કિનારે ત્રાટકશે. અરબી

Read more

‘મહા’ આફત: રાજ્યમાં NDRFની 15 ટીમો ફરજ પર,વધુ 10 ટીમ બોલાવાશે

વાવાઝોડામાં ખેડૂતોને નુકસાન થશે તો ફરીથી સર્વે કરાશે: રાજ્યના ખેડૂતોને સલામત સ્થળે પાક ખસેડવા કૃષિ સચિવની અપીલ રાજ્ય સરકાર દ્વારા

Read more

‘મહા’ વાવાઝોડાએ દિશા બદલી, હવે દીવથી પોરબંદર વચ્ચે દરિયાકાંઠે ટકરાશે

ગુજરાત પર સર્જાયેલું મહા વાવાઝોડાનું સંકટ હજી ટળ્યું નથી પરંતુ તેણે દિશા બદલી છે. આ વાવાઝોડું હાલ પૂર્વ મધ્ય અરબી

Read more

‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ ફંટાયું, ભારે પવન સાથે વરસાદની આગાહી

રાજ્ય પરથી ‘ક્યાર’ વાવાઝોડાનું સંકટ ટળ્યું પરંતુ વધુ એક વાવાઝોડું રાજ્યના કાંઠે ત્રાટકે તેવી વકી ગુજરાત રાજ્ય પર વધુ એક

Read more