skip to content

રાજકોટ: કો૨ોનાએ સિવિલ–ખાનગી હોસ્પિટલમાં ૨૭ના જીવ લીધા

રાજકોટ: કો૨ોના હજૂએ થંભવાનું નામ લેતો નથી દિન–પ્રતિદિન કો૨ોનાનું સંક્રમણ વધવાની સાથે પોઝીટીવ કેસની સંખ્યામાં પણ વધા૨ો થઈ ૨હયો છે.

Read more

રાજકોટમાં હદ વટાવતો કોરોના : ૮૪ કેસ, ૩૨ મોત: ભયંકર રેશિયો

રાજકોટમાં કોરોનાની કાળ રાત્રી: ગાંધીનગરથી અધિકારીઓના ધાડેધાડા આવ્યા પણ કોરોનાનું સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. ૨ાજકોટ શહે૨માં ૮ દિવસમાં

Read more

રાજકોટમાં ૨૧ મોતથી હાહાકાર

૨ાજકોટ સિવિલમાં ૧૯ અને ખાનગી હોસ્પિટલમાં ૨ વ્યકિતએ દમ તોડયો: સિવિલમાં અનેક ફે૨ફા૨ ક૨વા સુચના: મોતના છુપાવાતા આંકડાઓ વચ્ચે ૨૩

Read more

આજે મોરબીમાં 19 અને વાંકાનેરમાં 2 કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં આજે 21 કેસ નોંધાયા, 2 દર્દીના મોત, 24 થયા સાજા… મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની ગતિ ટોપ ગેયરમાં

Read more

મોરબી જીલ્લામાં બુધવારે કોરોનાના વધુ ૨૮ કેસ નોંધાયા: 2ના મોત

મોરબી જીલ્લામાં બુધવારે કોરોનાના વધુ ૨૮ કેસ નોંધાયા છે જેમાં મોરબી, હળવદના વાંકાનેરમાં નવા ૨૮ કેસો સામે આવ્યા છે તો

Read more

વાંકાનેર: કોરોના સંક્રમિત થયેલ જંતુનાશક દવાના વેપારી રહીમભાઈ પરાસરાનુ મૃત્યુ

વાંકાનેર: ગયા અઠવાડિયામાં ઈદના દિવસે કોરોના સંક્રમિત થયેલા જંતુનાશક દવાના વેપારી રહીમભાઈ પરાસરાનું મૃત્યુ થયુ છે. વાંકાનેરમાં પ્રતાપ રોડ ઉપર

Read more

રાજકોટમાં આજે કોરોના કાળ બની ત્રાટકયો: 15 દર્દીનાં મોત

રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ ટોટલી અનલોક બન્યુ છે અને સતત સંક્રમણ વધી રહ્યું છે. દિન

Read more

વાંકાનેર: ભોરણીયા શેરીના કોરોના સંક્રમિત થયેલા દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ

વાંકાનેરમાં ગયા અઠવાડિયામાં ભોરણીયા શેરીમાં રહેતા અને કોરોના સંક્રમિત થયેલા 61 વર્ષીય આધેડનુ આજે સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. મળેલી

Read more

મોરબી જિલ્લામાં આજે કોરોનાના મોરબીમાં 7, હળવદમાં 3 અને વાંકાનેરમાં 1 કેસ નોંધાયા : કુલ કેસ થયા 257

આજના કોરોનાના કુલ નવા 11 કેસ, બે દર્દીના મૃત્યુ મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસ આવવાનો સિલસિલો યથાવત રહ્યો

Read more

વાંકાનેર: હશનપરના કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્યુ

વાંકાનેર: હશનપર ગામમાં ઈકબાલભાઇ ગુલામરસુલ બુખારી (ઉંમર વર્ષ 54) રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા હતા અને સિવિલમાં દાખલ

Read more