અમદાવાદ જ નહીં, હવે તો વડોદરા-રાજકોટ-સુરતમાં પણ શનિ-રવિમાં દિવસના કર્ફ્યૂ આવી શકે…

ગુજરાતનાં ચાર મહાનગરમાં હાલ કર્ફ્યુ રાત્રિ દરમિયાન છે, પરંતુ રાજ્યમાં કોરોનાની વણસતી સ્થિતિને જોતાં સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને

Read more

થાનમાં નજીવા પ્રશ્ર્ને યુવાન ઉપર મહિલા સહિત બે શખ્સનો હુમલો

થાનમાં આવેલા હાઉસીંગ બોર્ડમાં રહેતા યુવાન સાથે મહિલા સહિત બે શખ્સે નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી ધોકા વડે હુમલો કર્યો હતો.હુમલામાં

Read more

કોંગ્રેસના ‘ટ્રબલ શૂટર’ અહેમદ પટેલનું નિધન

71 વર્ષિય દિગ્ગજ નેતાને 1 મહિના પૂર્વે કોરોના થયો’તો બુધવારે વહેલી સવારે 3:30 કલાકે દેહ છોડ્યો, મોદી, સોનિયા ગાંધી, રાહુલ

Read more

વાંકાનેર: મહીકા ગામમાં વાહન સાઈડમાં ચલાવવાનું કહેતા યુવક પર છરી વડે હુમલો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહીકા ગામે વાહનો સામસામે આવી જવાની બાબતે યુવક પર છરી વડે હુમલો કરવાનો બનાવ સામે આવ્યો

Read more

ટંકારા : આધાર કાર્ડની બંધ કામગીરીનો ઠંડીમાં પોતડી પહેરી અનોખો વિરોધ કરાશે

વિદ્યાર્થી એકતા સંગઠન દ્વારા સંવિધાન દિવસે અનોખો વિરોધ કરાશે By Jayesh bhatasana -Tankara. ટંકારા વિધાથી એકતા સંગઠન સંવિધાન દિવસે આધારકાર્ડ

Read more

કોરોના મુદ્દે ‘સુપ્રિમ’ ઠપકો મળ્યા બાદ સરકાર દ્રારા આકરા નિર્ણયો લેવાશે?

દિવાળી બાદ ગુજરાત સહિતના ચારેક રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક જ વધારો થઈ જતાં સુપ્રીમ કોર્ટે નોંધ લઈ સરકારોને આડે હાથ

Read more

ગુજરાતમાં લગ્નમાં વધુમાં વધુ 100 અને અંતિમવિધિમાં 50 લોકો જ સામેલ થઈ શકશે

ગુજરાત સરકારે લગ્નો અને અન્ય સમારોહમાં 200 વ્યક્તિઓની ઉપસ્થિતિને આપેલી મંજૂરીને લઇને સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરતાં ગુજરાત સરકારે હવે

Read more

મોરબી જિલ્લામાં કોરોનાનો આતંક વધ્યો, આજે 21 કોરોનાના કેસ નોંધાયા.

આજે મોરબી તાલુકામાં 9, વાંકાનેર તાલુકામાં 3, હળવદ તાલુકામાં 6, ટંકારા તાલુકામાં 2, માળીયા તાલુકામાં 1 કિરોના કેસ નોંધાયા મોરબી

Read more

રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પાદરિયાને પાંણીચુ

લાંચ કૌભાંડ અને ભાજપના નેતાઓ સાથેના વિવાદમાં ખુરશી ગુમાવી રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતીના ચેરમેનપદેથી આખરે કિશોર પાદરિયાની હકાલપટ્ટી કરવામાં

Read more

શ્રી ફળેશ્વર મંદિરના મહંત અને વાંકાનેર પાટીદાર સમાજના કારોબારી સભ્ય કાનજીભાઈ પટેલનું અવસાન

તા. 27/ 11/ 2020 ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ટેલિફોનિક બેસણું… વાંકાનેર: શ્રી ફળેશ્વર મંદિરના મહંત અને વાંકાનેર પાટીદાર

Read more