વાંકાનેરના ધમલપર ગામે સંતશ્રી વેલનાથ શોભાયાત્રાનું આયોજન કરાયું

વાંકાનેર તાલુકાના ધમલપર ગામે સંતશ્રી વેલનાથ બાપુની શોભાયાત્રાનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભક્તોએ જોડાવવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે

Read more

વાંકાનેર શહેરમાં ધર્મોઉલ્લાસથી નીકળી વિઘ્નહર્તાની શોભાયાત્રા

જીતુભાઈ સોમણીની આગેવાનીમાં શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી માર્કેટચોક ખાતે વિસર્જન કરવામાં આવ્યું. વાંકાનેર: દર વર્ષની જેમ આ વર્ષે પણ

Read more

વાંકાનેર: શનિવારે હનુમાન જયંતી અને વેલનાથ બાપુ જયંતી નિમિતે શોભાયાત્રાનું આયોજન

વાંકાનેર : આગામી શનિવારે હનુમાન જન્મ જયંતી સાથે વેલનાથ બાપુ જન્મ જયંતી હોવાથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.16ને

Read more

વાંકાનેરમાં મહાવીર જયંતીની ઉજ્જવણી: શોભાયાત્રા નીકળી

આજના યુગમાં આપણા વિચારો, જીવન જીવવાની રીત, માનવીય સંબંધો જોતાં લાગે છે. સમાજમાં ઈર્ષ્યા, અહંકાર, દંભ, અસત્ય અને હિંસક પ્રવૃતિઓએ

Read more